• Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

    Join 1,041 other followers

  • GUJARATI

  • ખુબજ આભાર

    મારા બ્લોગ મા આવવા બદલ તમારો ખુબજ આભાર.તમે આવ્યા છો

    તો તમારી અભિપ્રાય જરુર લખજો. મારા બીજા બ્લોગ નુ સરનામુ નીચે

    મારુ EMAIL ADDRESS: નીચે મુજબ છે

    send me bharat0013@gmail.com

  • Pages

  • RSS GUJARATI COMMEDY VIDEO

  • RSS GUJARATI VIDEO

    • Lata - Hum Ke Jinke Sahare - Safar [1970]
      Safar (Hindi: सफर; English: Journey) is a 1970 Indian Hindi film directed by Asit Sen. The film stars Ashok Kumar, Rajesh Khanna, Sharmila Tagore and Feroz K...
      RAJ
    • KHO GAYA HAI AADAMI-HINDI GEET-MARKAND DAVE
      KAHAN KHO GAYA HAI AADAMI- HINDI GEET WRITTEN AND PRESENTED BY MARKAND DAVE. http://mktvfilms.blogspot.in/2012/09/blog-post_7.html http://mkringtones.blogspo...
      Markand Dave
    • Pani Da Rang - Song Promo - Vicky Donor
      Check out the song promo of "Pani Da Rang" with lyrics from Vicky Donor sung by Ayushmann Khurrana. The song is composed by Rochak Kohli & Ayushmann. Pani da...
      nilesh paTel
    • Pani Da Rang - Song Promo - Vicky Donor
      Check out the song promo of "Pani Da Rang" with lyrics from Vicky Donor sung by Ayushmann Khurrana. The song is composed by Rochak Kohli & Ayushmann. Pani da...
      nilesh paTel
    • YADON KI BARIS-HINDI GEET-MARKAND DAVE.
      YADON KI BARIS-HINDI GEET WRITTEN AND PRESENTED BY MARKAND DAVE. http://mktvfilms.blogspot.in/2013/04/blog-post.html
      Markand Dave
  • RSS HINDI FILM SOUNG VIDEO

  • RSS ટૂંકીવાર્તા

    • An error has occurred; the feed is probably down. Try again later.
  • RSS THE INDIANS

    • An error has occurred; the feed is probably down. Try again later.
  • RSS THE INDIANS

    • પિતાએ ઉતારી અશ્લીલ તસવીરો,જાહેરમાં લૂંટી આબરૂ,કિસ્મતે બનાવી બારગર્લ
      એક બારગર્લની આ વાત છે. એક કિશોરી જે હજી આ દુનિયાને સમજી પણ શકી નથી અને એક એવી ગંદકીમાં ફસાઈ જાય છે કે તેમાંથી બહાર નીકળવું તેના માટે અશક્ય બની જાય છે. તેની બદકિસ્મતી પણ અજીબ છે. આમ તો દુનિયામાં તેના ગુનેગારોની કોઈ અછત નથી પરંતુ તેણે ક્યારેય કોઈના પર આરોપ મૂક્યો નથી. તેનો એક જ નિયમ છે - રડવું તમને અંદરથી ભાંગી નાખે છે અને એ જ લોકો રડે છે, જે નબળાં છે અથવા તો […]
      pankajshridhap
    • 14 વર્ષે માતા બનેલી કિશોરીની દાસ્તાન,મોત પણ રડે તેવું કિસ્મત
      ગુલીસ્તાબાનું 3 વર્ષની હતી ત્યારે માતા સદા માટે અલવીદા કહી પ્રભુનાં ઘરે જતી રહી - 13 વર્ષની ઉમરે ગુલીસ્તા પર થયો હતો બળાત્કાર - બળાત્કારનો ભોગ બનેલી ગુલીસ્તા 14 વર્ષે બની માતા... - ખુદાએ માતા પિતા છીનવી લીધા અને કિસ્મતે માનસિક સ્થિરતા - મંદબુદ્ધીની કિશોરીએ 15 વર્ષની ઉમર સુધી જોયા જિંદગીના ક્રૂર ખેલ - અ'વાદઃકુદરતની ક્રૂર મજાક, 14 વર્ષે માતા બનેલી કિશોરીન […]
      pankajshridhap
    • ~~~~~~ કાણી માઁ ~~~~~~~unknown
      હું અને મારી માઁ. ઘરમાં અમે બન્ને જ હતા. મારી માઁને ખાલી એક આંખ હતી. જેથી તે થોડી કદરૂપી અને ડરાવની લાગતી હતી માટે મને તેને જોઇ ખુબ ક્ષોભ થતો. હું તેને ધિક્કારતો હતો. અમે મધ્યમ વર્ગના હતા. તે લોકોનુ ઘરકામ કરીને એના અને મારા નિર્વાહમાં મદદ કરતી. હું જ્યારે પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારે હું એક દિવસ નાસ્તાનો ડબ્બો લાવવાનુ ભુલી ગયો હતો જેથી મારી માઁ રિશેષમાં […]
      pankajshridhap
    • આવી રીતે ચાલે છે શેર બજાર!!-unknown
      એક વાર એક ગામમાં એક માણસ આવ્યો. તેણે ગામવાસીઓને કહ્યું કે તેને વાંદરાઓ પકડવા છે. પર્ત્યેક વાંદરા પાછળ તે ગામવાસીઓને ૧૦ રૂિપયા આપશે. ગામવાળા તો ખુશ થઇ ગયા અને નજીકના જંગલમાં જઈને વાંદરાઓ પકડવા લાગ્યા. વાંદરા પકડવા માટે ગામવાળાઓમાં તો જાણે સ્પધાર્ જ જામી ગયી. દરેક જણ વાંદરાઓ પકડતા અને તે માણસ દરેક વાંદરા પાછળ ૧૦ રૂિપયા આપતો. અમુક િદવસ પછી ગામવાસીઓને ઓછા વાંદરા […]
      pankajshridhap
    • હૃદયને સ્પર્શ કરી જાય તેવી વાત– ડૉ. આઈ. કે. વીજળીવાળા
      એક શ્રીમંત માણસને ઘરે જમણવાર ચાલી રહ્યો હતો. ખાસ મોટો પ્રસંગ નહોતો, નજીકના સંબંધીઓ અને મિત્રોને જ બોલાવ્યા હતા. હશે ચાલીસ-પચાસ જણ. યજમાન બધાને આગ્રહ કરી કરીને પીરસતા હતા અને મહેમાનો પણ જોઈએ કે ન જોઈએ, પોતાની થાળીઓ છલોછલ ભર્યે જતા હતા. એ જ વખતે યજમાન બહેનનું ધ્યાન ગયું કે એક બાળકને એની માતા ધીમા અવાજે ધમકાવતી હતી. યજમાન બહેને ત્યાં જઈને કારણ પૂછ્યું, તો પેલી […]
      pankajshridhap
    • દીકરી વહાલ નો દરીઓ જીગર નો ટુકડો !- દિનેશ પાંચાલ
      દીકરી વહાલ નો દરીઓ જીગર નો ટુકડો !!!આભાર એકવાર મારે એક લગ્નમાં જવાનું બન્યું હતું. મિત્રની દીકરીના લગ્ન હતાં. દીકરીને સાસરે વળાવ્યા બાદ ઘરમાં ઢીલા થઈને બેઠેલા અમારા મિત્રે કહ્યું હતું: ‘આજપર્યંત મેં કદી ભગવાનને પ્રાર્થના કરી નથી, પણ આજે સમજાય છે કે દરેક દીકરીના બાપે ભગવાનને એક જ પ્રાર્થના કરવી જોઈએ-પ્રભુ, તું સંસારના સઘળા પુરુષોને ખૂબ સમજુ અને શાણા બનાવજે કે […]
      pankajshridhap
    • દીકરાની લાગણીનો અક્ષરદેહ ‘વ્હાલી મમ્મી’ને સપ્રેમ ભેટ
      કાળ જ્યારે આળસ મરડે છે ત્યારે..... ૬૦મી વર્ષગાંઠે અદ્ભુત ભેટ આપવાનું વચન આપીને ગયેલો દીકરો પરત આવ્યો તો ખરો પરંતુ....   કબાટમાંથી એણે એક ડાયરી કાઢી.ભાંગેલા પગે સોફા સુધી આવીને એ બેસી પડી... કેટલીય પળો સુધી એણે એ ડાયરી પોતાની છાતી સરસી ચાંપી રાખી... પછી એણે પહેલું પાનું ખોલ્યું...લખ્યું હતું...વ્હાલી મમ્મીને...તારી... પ૦ મી વર્ષગાંઠે સપ્રેમ. ગઇકાલ સાંજ સુધી પ […]
      pankajshridhap
    • સત્યઘટના: લડી-લડીને લોહીલુહાણ થયેલા યુવાનની આપવીતી
      દવાખાનાના બિછાને એ કણસી રહ્યો હતો. એના બંને પગે ફ્રેક્ચર થયું હતું અને શરીર પર ઠેરઠેર વાગ્યું હતું એ તો વધારાનું.એના બે-ત્રણ મિત્રો ચિંતાતુર બની એની આસપાસ ટોળે વળીને ઊભા હતા. તમામના ચહેરા પર પ્રશ્નાર્થ હતો. હવે ડોક્ટર જો દવાઓનું નવું લિસ્ટ આપે તો એ ખરીદાશે કેવી રીતે ? કારણ, એ ત્રણે સામાન્ય આર્થિ‌ક સ્થિતિ ધરાવતા મિત્રો હતા. હતા એટલા અને જોગવાઇ થઇ શકી એટલા રૂપ […]
      pankajshridhap
    • આ તો સુનીતામેડમના પ્રેમને લીધે અહીં ખેંચાઇ આવ્યો, નહીંતર,,,
      આવરણ સત્યને દુનિયા સમક્ષ આવતાં રોકે છે. પડદા પાછળ રાખેલી વસ્તુ સોનેરી - સજાવેલી તો લાગે છે, પરંતુ તેની ચમક કેવી છે તે તો પડદો ખસ્યા પછી જ સમજાય છે. છેલ્લા અડધા કલાકમાં સુનીતાદીનો ચાર વાર ફોન આવી ગયો છે, પણ એ શું કરે? આ નાનકડા શહેરમાં એકેય દુકાને ઓટોગ્રાફ બુક મળતી નહોતી. એણે નક્કી કર્યું કે હવે છેલ્લે એક દુકાન પર તપાસ કરી જુએ, નહીંતર પછી સાદા કાગળ પર જ નિર્મલ […]
      pankajshridhap
    • કળિયુગી અવતાર: નજીવી બીમારીની સારવારે કુટુંબને અનાથ કરી દીધું!
      નજીવી બીમારીની સારવારે કુટુંબને અનાથ કરી દીધું! માનવતા પરથી વિશ્વાસ ઊઠી જાય એવા ઈશ્વરનાં મહોરાં પહેરેલા કસાઈઓ આજે પણ આરામથી જીવે છે પચાસેક વર્ષની એ વિધવાનું નામ શકુંતલાબહેન છે. હવે હાલમાં જ સ્નાતક થયેલા અને હજુ તો કારકિર્દીની શરૂઆત પણ ન કરનાર એકના એક દીકરા સાથે એ સુભાનપુરા વિસ્તારમાં રહે છે. એની સેંથીનું સિંદૂર ભુંસાયાને હજુ તો માંડ છ-એક મહિ‌ના થયા છે. ચાર દ […]
      pankajshridhap
  • RSS Gujarati-ગુજરાતી

    • "તાર "
      " તાર " _____ ભારત ના સંશવ્યવ્હારમાં તાર નુ ઘણુજ મહત્વ હતુ.ઝડપી અને તત્કાલ સંદેશો મોકલવા માટે તાર જેવુ કોઈ અન્ય સાધન ન હતુ. તાર-ટેલિગ્રામ -સેવાને 160 વર્ષ થયા. આજ દિન સુધી તેનુ મહત્વ જળવાઈ રહ્યુ હતુ. કોઈ ના ઘરે તાર આવવો એ જિજ્ઞાસા અને ઉત્તેજના નો વિષય ગણાતો, તાર હમ્મેશા અગત્ય નો સંદેશ લઈ નેજ આવતો એવી એક દ્રઢ માન્યતા થઈ ગઈ હતી. કોઈ ના મરણ કે માંદગી […]
      sureshchandra manilal sheth
    • પરિવર્તન ...
      પરિવર્તન ...             એક સાધુ હતા.  કોઈ તેમના વિશે કશું જાણતા ન હતા.  તેઓ સારા ય ભારતનાં તીર્થોમાં ફર્યા કરતા.   ‘યદ્દચ્છા લાભ સંતુષ્ટ:’     જે ભિક્ષા મળે તેનાથી જ સંતુષ્ટ.  ઘણા દિવસો સુધી આ રીતે ‘બહુદક’  સ્થિતિમાં રહ્યા બાદ સાધુને ઈચ્છા થઇ કે હવે એક સ્થળ પર થોડા દિવસો ‘કુચીટક’   થઈને વિતાવે.  ગુરુની આજ્ઞા હતી.  ગીતાનો એક શ્લોક-     ‘અદ્વેષ્ટા સર્વભૂતાનામ […]
      Ashokkumar Desai
    • સંગતિનું ફળઃમહર્ષિ સૌભરીનું જીવન ચરીત્ર
      વાસનાનું રાજ્ય અખંડ છે.વાસનાનો વિરામ નથી.ફળ મળ્યા પછી જો એક વાસનાને સમાપ્‍ત કરવામાં અમે સમર્થ બની જઇએ તો ન જાણે ક્યાંકથી બીજી તેનાથી પ્રબળ અનેક વાસનાઓ ઉભી થાય છે.પ્રબળ કારણોના લીધે ક્યારેક વાસનાઓ કેટલાક સમયના માટે સુપ્‍ત બની જાય છે,પરંતુ કોઇ ઉત્તેજક કારણ સામે આવતાં જ તે જાગ્રત થઇ જાય છે.વાસના ટાળવાના ઉપાય બતાવતાં શાસ્ત્રોમાં અનેક વાતો સમજાવી છે કેઃ મનુષ્‍યએ […]
      Sumitraben Dadubhai Nirankari
    • રામચરીત માનસમાં વર્ણવેલ નીતિસૂત્રો-૧
      v      જે ઘરમાં પતિ-૫ત્ની બંન્ને એક બીજાનાં ધાર્મિક તથા આધ્યાત્મિક દિશાનાં સહાયક બનતાં હોય તે ઘરમાં કળીયુગનો પ્રભાવ આપોઆ૫ ઓછો થઇ જાય છે. v      બધાનો ભરોસો કરજો ૫ણ મનનો ભરોસો ના કરશો. v      ચિન્તાતુર..કામાતુર તથા ભયાતુર વ્યક્તિએ બને ત્યાં સુધી એકાંતમાં ના રહેવું. v      દામ્પ્‍ત્ય જીવનને ધૂળધાણી કરનારાં મુખ્યતઃ ત્રણ ખાડાઓ છેઃકજોડું..અવફાદારી અને અસંતતિ. v   […]
      Sumitraben Dadubhai Nirankari
    • Advani says “I WANT YOU TO SUFFER MISERABLY EVEN AT THE COST OF MY OWN DEATH"
      “I WANT YOU TO SUFFER MISERABLY EVEN AT THE COST OF MY OWN DEATH (hun marun pan tane raand karun = હું મરું પણ તને રાંડ કરું)” SAYS ADVANI It is hardly possible that somebody can agree to the stand taken by Advani. Discipline in Party is irrespective of post The contents of the resignation letter which has been made public by Advani, contradicts his own advi […]
      shirish dave
    • "જીવનસંધ્યાના સમયે "
      જીવન સંધ્યાના સમયે. શ્રી અડવાણી એ ભાજપના બધાજ હોદ્દા ઉપરથી રાજિનામુ આપી ને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આજે ઘણા ને તેમના ઉપર સહાનુભુતિ છે તો ઘણા તેમની ખિલ્લિ ઉડાવી રહ્યા છે. એક નેશનલ લેવલના નેતા ના અંતિમ દિવસો ખુબજ ખરાબ આવ્યા છે. જુલિયસ સિઝર ને તેના મિત્રો એજ પીઠપાછળ ખંજર હુલાવી ને મારી નાખ્યો હતો, બીજા બધા તો ઠીક, પણ જ્યારે તેના ખાસ મિત્ર એવા બ્રુટસે જ્યાર […]
      sureshchandra manilal sheth
    • શું નરેન્દ્ર મોદી હજી ચાની કીટલી લઈને ફરે છે?
      શું નરેન્દ્ર મોદી હજી ચાની કીટલી લઈને ફરે છે? નરેન્દ્ર મોદી એક ભણેલો, વિચારવંત, કુશળ, દેશપ્રેમી અને ભેદભાવરહિત ગુજરાતી નેતા છે. ફક્ત ગુજરાતમાં જ નહીં, પુરા દેશમાં અને વિદેશમાં વસતા ભારતીયોમાં પણ તે એક માત્ર લોકપ્રિય નેતા છે. હવે જો કાયદેસરની વાત કરીએ તો તેણે ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ ના ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ પોતાની આગવી સુઝબુઝથી અને પરિશ્રમથી જીતીને બતાવી છે […]
      shirish dave
    • જિંદગીને ક્યારેક થોડીક છુટ્ટી પણ મૂકી દો : ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
      જિંદગીને ક્યારેક થોડીક છુટ્ટી પણ મૂકી દો ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ   એવો લપેટાઈ રહ્યો'તો જીવ માયાજાળમાં,  પાણીમાં જીવન ગયું ને અંતે તરસ્યો નીકળ્યો. -આદિલ મન્સૂરી   જિંદગી ક્યારેય પ્લાનિંગ મુજબ ચાલતી નથી, છતાં દરેક માણસ જિંદગીને પોતાની રીતે ચલાવવાનો પ્રયત્ન કરતો રહે છે. ચોપાટની રમતમાં પાસાં કેવાં પડશે એ કોઈને ખબર હોતી નથી. જિંદગીનું પણ એવું જ છે. હવે […]
      Krishnkant Unadkat
    • "યુધિષ્ઠીર નો રથ "
      યુધિષ્ઠીર નો રથ. શ્રી મોદી ગોવામાં જંગ જીત્યા.તેમનેચુંટણી સમિતિ ના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા. એ પછી જે સભા મળી તેમાં તેમનો જયજયકાર કરવામાં આવ્યો. પણભાજપના અગત્યના નેતાઓ શ્રી અડવાણી, મુરલીમનોહરજી,યશવંત સિંહા,સુષ્માજી જેવા દિગ્ગજ નેતાઓ ની મંચ ઉપરની ગેરહાજરી થી વાતાવરણ ઝાંખુ લાગી રહ્યુ હતુ. શ્રી મોદીના મુખ પર વિજય નુ તેજ અને સહાસ્ય વદન પરાણે લાવવામાં આવતા હોય […]
      sureshchandra manilal sheth
    • જગત ને જખમ કેટલા , દિલના જખમ ખોલું નહીં , રતન દર્દના છે મોઘાં , પત્થર થી તોલુ નહીં . સાંભળ કે તું બેખબર છે , કર્ણ ના બહેરા બધા , ના મળે દોષ તને ઍટલે , શબ્દ પણ બોલુ નહીં. ના મળે સમ્રાટ ને , ઍશ સપનામાં…
      જગત ને જખમ કેટલા , દિલના જખમ ખોલું નહીં , રતન દર્દના છે મોઘાં , પત્થર થી તોલુ નહીં . સાંભળ કે તું બેખબર છે , કર્ણ ના બહેરા બધા , ના મળે દોષ તને ઍટલે , શબ્દ પણ બોલુ નહીં. ના મળે સમ્રાટ ને , ઍશ સપનામાં ય જે , તે ધની દિલ નો ભોગવે ,દિલ કાળુ ને કોરું નહીં . શાંત જોઈ ન કૂદતા , છે વમળ મુજમાં ઘણા , પ્રેમનો સાગર રમેશ , કોઈ પરપોટુ નહીં ...... […]
      Ramesh Chauhan
    • એક અભિપ્રાય.
      એક અભિપ્રાય...! વિદ્વાન જનો ની ક્ષમાયાચના સાથે.. એકની એક વાત વારંવાર કરવા નો કાંઈ અર્થ નથી, પુંચ સરહદે પાકિસ્તાની સેનાએ હુમલો કરી ને આપણા એક સૈનિક અધિકારી ની હત્યા કરી નાખી, એવા સમાચાર આજે જાણ્યા. યુધ્ધ કર્યા વીના આપણા અનેક સૈનિકો શહિદથતા રહ્યા છે, અને આપણા નેતાઓ તેમની રાજકિય રમતો રમવામાં વ્યસ્ત છે,કોઈ ને સત્તા ટકાવવી છે તો કોઈ ને ભ્રષ્ટાચાર માં રચ્યાપચ્યા ર […]
      sureshchandra manilal sheth
    • પ્રેમ
      સમજણની એક વાત છે પ્રેમ, તો થયેલ આત્મસાત છે પ્રેમ. ડરને અહીં કોઈ નથી સ્થાન, દૂર થયેલી ઘાત છે પ્રેમ. કડવાહટ-ઝઘડા રહેશે દૂર, સંપની રૂડી ભાત છે પ્રેમ. સંગીતના સપ્તસૂર બધા તેમાં, ક્યાં કોઈ પંચાત છે પ્રેમ! ‘સાગર’ અહીં તો બધું લબાલબ, હય્દય-મનની મુલાકાત છે પ્રેમ.   - ‘સાગર’ રામોલિયા […]
      Sagar Ramolia
    • માબાપને લાગણી ભરેલી વિનંતી – ભરત એસ. ભૂપતાણી
      [‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.-સત્ય ઘટના] આજની યુવા અને કિશોરવયની પેઢી પોતાની રીતે વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. પોતાના ધ્યેયની પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે અને સફળતાનાં શિખરો પણ પ્રાપ્ત કરે છે ! પણ બીજી બાજુ આ યુવા પેઢીમાંથી આજના વાતાવરણમાં મોટા ભાગના લપસણી બાજુ સરકતા સરકતા બરબાદી, નશાખોરી કે ચોરી અને ગુંડાગીરી તરફ આગળ વધે છે. નથી મા-બાપને ખબર પડતી કે ન […]
      Nilesh Naik
    • રસોઈ ટિપ્સ તેમજ અન્ય ટિપ્સ ...
      રસોઈ ટિપ્સ    / આરોગ્ય ટિપ્સ / હોમકેર ટિપ્સ / સોંદર્ય ટિપ્સ / જીવન ટિપ્સ  ...           [ક] રસોઈ ટિપ્સ  ....     [૧] લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે.   [૨] રોટલી માટે લોટ ગૂંદતી વખતે બે ચમચી દૂધ, ઘી કે મલાઈ મેળવી દેવાથી રોટલી એકદમ પાતળી બનશે.   [૩] ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેની ચીકાશ ઓછી […]
      Ashokkumar Desai
    • યોગીચરિતમ્ - યોગીજી મહારાજ
      ગોંડલ.ગોંડલમાં વિનુ ભગત એક વખત વાસણો ઊટકતા હતા. ત્યાં યોગીજી મહારાજ પાઘ વગેરે પહેરીને બહાર જવાની તૈયારી કરતા આવી પહોંચ્યાં. એક થાળી જરા ચીકણી જોઈ તો જાતે રાખ લઈ તેને ઘસવા લાગ્યા, પણ કોઈને ચીંધ્યું નહિ. રોમરોમ સેવાનો આદર્શ સ્વામીશ્રીના જીવનમાં તાદૃશ દેખાતો. યુવાનીમાં તો એમણે અથાગ પરિશ્રમ કર્યો છે, પણ પાછલી અવસ્થામાં પણ... નાદુરસ્ત સ્વાસ્થ્ય અને લાખોના જીવનપ્ર […]
      mehul
    • નારાયણનું નામ જ લેતા ...
      નારાયણનું નામ જ લેતા ...     . સ્વર: શ્રી નારાયણ સ્વામી...       નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે નારાયણનું નામ જ લેતા ...   મનસા વાચા કર્મણા કરીને લક્ષ્મીવરને ભજીએ રે નારાયણનું નામ જ લેતા ...   કુળને તજીએ, કુટુંબને તજીએ .. તજીએ માને બાપ રે.. ભગીની સુખ ધારાને તજીએ જેમ તજે તસુકી છાપ રે.. આ નારાયણનું નામ જ લેતા ...   નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ […]
      Ashokkumar Desai
    • કયારે બોલવું તે તો સૌકોઈ જાણતાં હોય છે, પરંતુ ક્યારે ન બોલવું તે બહું ઓછા લોકો જાણતા હોય છે.
      કયારે બોલવું તે તો સૌકોઈ જાણતાં હોય છે, પરંતુ ક્યારે ન બોલવું તે બહું ઓછા લોકો જાણતા હોય છે.
      vishal
    • "ખાન "
      ખાન. ખાન શબ્દ એક સન્માન સુચક શબ્દ છે, ખાન એટલે પઠાણ એવી સામાન્ય સમજ છે પણ એવુ નથી.પઠાણ ન હોય એવા લોકો પણ પોતાના નામ ની સાથે ખાન શબ્દ લગાવતા જોવા મળે છે. ખાન એટલે માત્ર પઠાણ એવી સમજ બરાબર નથી લાગતી, મધ્ય એશિયા ના ઇતિહાસ માં દર્શાવ્યુ છે કે ઇસ્લામ ધર્મ ના ઉદ્ભવ પહેલા પણ ખાન શબ્દ અમલમાં હતો, અને એ બધા ખાનો મુસ્લિમ ન હતા. ચંગીઝખાન, કુબ્લાઈખાન કે હલાકુ ખાન એ બધા […]
      sureshchandra manilal sheth
    • 'નર અને વાનર "
      નર અને વાનર. આપણે વાનરો ના અજબ કરતબ જોતા હોઈએ છીએ, કહેવાય છે કે મનુષ્યો વાનરો ના વંશજો છે,વાનરો માંથી ઉત્ક્રાંતિ પામી ને મનુષ્યો બન્યા છે. આ એક અનુમાન માત્ર છે, જો વાનર માંથી જ મનુષ્યો બનતા હોય તો એ પ્રક્રિયા અચાનક સ્વિચઓફ કેમ થઈ ગઈ..?હવે કેમ વાનર માંથી મનુષ્યો બનતા નથી..?આ સવાલ નો કોઈ સંતોષકારક જવાબ આજ સુધી કોઈ આપી શક્યુ નથી. એટલે વાનર માંથી મનુષ્યો ઉતરી આવ […]
      sureshchandra manilal sheth
    • બંદગી કબૂલ નથી .... (પ્રેરકકથાઓ) ...
      (૧) બંદગી કબૂલ નથી ....   (પ્રેરકકથાઓ) ...                   એક ફકીર પચાસ વર્ષ થી એક જ જગ્યાએ બેસીને રોજ ની પાંચ નમાજ પઢતો હતો.એક દિવસ આકાશવાણી થઇ ને ખુદા નો અવાજ આવ્યો કે “હે ફકીર! તું પચાસ વર્ષ થી નમાજ પઢે છે,પણ તારી એક પણ નમાજ સ્વીકારવામાં આવી નથી.”       ફકીર ની સાથે બેસનારા બીજા બંદાઓને દુઃખ થયું કે આ બાબા આટલા વર્ષો થી નિષ્કામ બંદગી કરે છે ને તેની એક પ […]
      Ashokkumar Desai
  • RSS ભજન

    • An error has occurred; the feed is probably down. Try again later.
  • Archives

  • Top Rated

  • Tags

    bhajan Bharat Suchak ghazal gujarat gujarati gujaratibhajan gujaratiblog gujarati gazal gujaratigazal gujaratigazal vishwa gujarati git gujaratikavita gujarati kavita gujaratikavitaanegazal gujaratikavita gujaratigazal gujaratishyari gujarati net gujarati poem gujarati poetry gujaratishyari gujarati website kavita love prem આધ્યાતમિક ગઝલ ગુજરાત ગુજરાતી ગુજરાતીકવિતા ગુજરાતી કવિતા અને ગઝલ ગુજરાતીકવિતા ગઝલ શાયરી ગુજરાતી ગઝલ ગુજરાતીશાયરી ગુર્જર કાવ્ય ધારા જયકાંત જાની (USA ) જયસુખ પારેખ 'સુમન' નટવર મહેતા પ્રણય પ્રેમ પ્રેમ ગીત પ્રેમ ગીત કાવ્યો ભજન ભરત સુચક મરીઝ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી સુવિચાર
  • Uncategorized અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આધ્યાતમિક કાવ્ય ગઝલ ગની દહીંવાળા ગરબો ગીત ગુજરાતીકવિતા ગુજરાતી ગઝલ ચિનુ મોદી જયકાંત જાની (USA ) જયસુખ પારેખ 'સુમન' નટવર મહેતા બરકત વિરાણી ‘બેફામ’ ભક્તિ ભજન ભરત સુચક મરીઝ મુકુલ ચોકસી રઈશ મનીયાર રમેશ પટેલ(આકાશદીપ) રમેશ પારેખ લોકગીત સુવાક્યો. સુવિચાર હરીન્દ્ર દવે હિમલ પંડ્યા
  • please follow me

    Error: Twitter did not respond. Please wait a few minutes and refresh this page.

  • GRAVATAR

    BHARAT SUCHAK

તું નજીક આવે અને જ્યારે અડે

તું નજીક આવે અને જ્યારે અડે
જીવવા માટે જીવન ઓછું પડે

તું જ છે આઠે પ્રહરની આરઝુ
ને મને થોડી ઘડી તું સાંપડે

કેટલી તકલીફ પડતી હોય છે
સાવ સાચું બોલવાનું આવડે

કેમ વાવાઝોડું આવી જાય છે ?
એક બારી જે ઘડીએ ઊઘડે

હું જ મારી સામે આવી જાઉં છું
કોણ બીજું સામે આવીને લડે

તારી મૂર્તિઓ મને દેખાય છે
મન વગર હાથે ઘણાં શિલ્પો ઘડે

- ભરત વિંઝુડા

અટકાવ તું ભલે ને તો પણ ધરાર થાશે

અટકાવ તું ભલે ને તો પણ ધરાર થાશે
આંખોની જેલ તોડી આંસુ ફરાર થાશે

અહીંયા તો દિવસે પણ અંધારપટ છવાયું
કોઈ કહો ખરેખર ક્યારે સવાર થાશે?

સમજાવ સ્હેજ એને છેટા રહે નહીંતર
તારા વિચાર મારા હાથેથી ઠાર થાશે

વૃક્ષોની જેમ જીવન જીવવાનું છે, અડીખમ
વરસાદ, ટાઢ, તડકો સઘળુ પસાર થાશે

પંખીની જેમ હું પણ બેસીશ એની માથે
સંજોગ જ્યારે જ્યારે વીજળીનો તાર થાશે

કુલદીપ કારિયા

નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી

નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી
મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી

કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે
પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી

હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારે
એ ઝાલી બાવડું રોકે છે લડવા પણ નથી દેતી

જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છે
પણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી

ધરી ધીરજ ઘણી તો પણ મને એ મારી ધીરજના
ફળો મીઠા નથી દેતી ને કડવા પણ નથી દેતી

કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી

- હેમંત

ટચલી આંગલડીનો નખ

ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન !
મુંને એકવાર કાગળ તો લખ

કૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું ?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન !
હવે લૂછી દે પાંપણનાં દખ

છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા ?
છાલક ના જાય જરી વેઠી, સજન !
હવે ઘોળી દે ઘૂઘવતાં વખ

- વિનોદ જોશી

ઊંચે ઊંચે જાય મારો કેવો રે પતંગ !-રામુ ડરણકર

ઊંચે ઊંચે જાય મારો કેવો રે પતંગ !
આખાયે આકાશનો એ બદલે જાણે રંગ.

ઘડી ગોથ ખાય ને એ તો ઘડી દૂર જાય,
પવન આવે ત્યારે એ તો માથે સ્થિર થાય.

લાલ પીળો વાદળી અને વળી પટ્ટેદાર;
કેવી સુંદર સુંદર નભમાં બનતી હાર !

પૂંછડી બાંધી ચગાવું તો થાતો પૂછડીવાળો;
ખેંચમ ખેંચી કરતા મિત્રો થઈ જાતો ગોટાળો.

કદી ખેંચથી કાપું કદી મૂકી દઉં હું ઢીલ;
નાની મુન્ની હસી પડતી કેવું ખિલ….ખિલ !

દોરી મૂકું છુટ્ટી તો જાતો એ આકાશ;
એના મનમાં જાણે પહોંચું પ્રભુજીની પાસ.

રામુ ડરણકર

સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું

સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું
ભાષા ન ઓળખે એ શબ્દનો પ્રકાર છું

ચટ્ટાન તોડી માર્ગ કાઢશે જરૂર એ
ધીમા છતાં સતત હું બિંદુનો પ્રહાર છું.

જૂનો થશે પરંતુ ફાટશે નહીં કદી
પહેરી શકો નહીં તમે હું એ લિબાસ છું.

શોધ્યા કરું છું કોઈ પોષનારને અહીં
આવીને ઓસરી જતો નવો વિચાર છું.

કુમકુમ અક્ષતે બધા વધાવજો હવે
જે ભાગ્ય ફેરવી શકે હું એ સવાર છું.

તકરાર કોઈ સાથ ક્યાં રહી હવે કહો
મારી અપૂર્ણતા તણો પૂરો સ્વીકાર છું.

બદલી ચૂકી છું વસ્ત્ર દેહરૂપ કેટલાં
ને તોય શાશ્વતી તણો નર્યો પ્રચાર છું.

મારામાં આથમી અને ઊગી શકે બધું
હું પૂર્ણ છું છતાંય પૂર્ણનો વિકાસ છું.

– મધુમતી મહેતા

જરા ધ્યાન રાખ જો-મુસાફીર પાલનપુરી

jaradhyanrakhajo

%d bloggers like this: