Filed under: આધ્યાતમિક, કાવ્ય, ગીત, જૈન સ્તવન, જૈન સ્તુતિ, નવકારમત્ર, ભજન | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, જૈન સ્તવન, નવકાર મત્ર, નવકારમત્ર-જૈન સ્તવન, ભજન, bhajan, gujarati git, gujaratikavitaanegazal, navkar mantra, navkarmara | Leave a comment »
સમરો મત્ર ભલો નવકાર એ છે-જૈન સ્તવન,
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, જૈન સ્તવન, ભજન | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, જૈન સ્તવન, ભજન, સમરો મત્ર ભલો નવકાર એ છે, bhajan, jain stevan | Leave a comment »
રાતે નિદર દિવસે કામ-જૈન સ્તવન,
Filed under: આધ્યાતમિક, ગીત, જૈન સ્તવન, ભજન | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, જૈન સ્તવન, ભજન, રાતે નિદર દિવસે કામ, ghazal, gujarati git, gujaratikavitaanegazal, jain stevan | Leave a comment »
ચાર દિવસના -જૈન સ્તુતિ
Filed under: ગીત, જૈન સ્તવન, જૈન સ્તુતિ, ભજન | Tagged: જૈન સ્તવન, જૈન સ્તુતિ, ભજન, bhajan, gujarati git, gujaratikavitaanegazal, jain stevan, jain stuti | Leave a comment »
ભક્તિ કરતા છુટૅ મારા પ્રભુ એવુ માગુ છુ-જૈન સ્તવન,
Filed under: આધ્યાતમિક, કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, જૈન સ્તવન, ભજન | Tagged: ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, જૈન સ્તવન, જૈનસ્તવન, ભક્તિ કરતા છુટૅ મારા પ્રભુ એવુ માગુ છુ, ભજન, bhajan, gujarati git, gujaratikavitaanegazal | Leave a comment »
મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે
Filed under: કાવ્ય, ગીત, જૈન સ્તવન, ભજન | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, જૈન સ્તવન, ભજન, મારે ભક્તિ તમારી કરવી છે, મુક્તિ મળે કે ના મળે, સુવિચાર, bhajan, gujarati git, gujaratibhajan, gujaratikavitaanegazal | Leave a comment »
તમે મન મુકીને વરસ્યા, અમે જનમ જનમના તરસ્યા
Filed under: આધ્યાતમિક, ગીત, જૈન સ્તવન, ભજન | Tagged: અમે જનમ જનમના તરસ્યા, ગુજરાતી કવિતા અને ગઝલ, જૈન સ્તવન, તમે મન મુકીને વરસ્યા, ભજન, bhajan, gujarati git, gujaratikavitaanegazal, Jain Stavan | 1 Comment »
ઓ પરમકૃપાળુ પરમેશ્વર
ઓ પરમકૃપાળુ પરમેશ્વર
મને પ્રેમળ પંથ બતાવોને
મારો જીવનપંથ છે ભૂલ ભર્યો
સ્વારથનો ઝંઝાવાત નર્યો
એ સ્વાર્થભર્યા મુજ અંતરમાં
પ્રભુ સર્વનું હિત વસાવોને
ઘડી રાગ કરું ઘડી દ્વેષ કરું
ઘડી અંતરમાં અભિમાન ભરું
છે અહંકારની અગન તણા
મુજ દિલના ડાઘ બુઝાવોને
તમે સ્નેહતણા છો મહાસાગર
નિષ્કારણ બંધુ કરુણાકર
હે સ્નેહસુધાની સરવાણી
મુજ ઉર આંગણ પ્રગટાવોને
છો માતપિતા બાંધવ સહુના
હિતકારી પ્રભુ જગજંતુના
હે સકલ વિશ્વના વાલેસર
એ વ્હાલની વાટ બતાવોને
સવિજીવન મિત્ર બનાવો મને
પ્રભુ ભાવધરી વિનવું તમને
એ આત્મદર્શનના પાઠ પ્રભુજી
ફરી ફરી સમજાવોને
એ વિશ્વપ્રેમના પાઠ પ્રભુજી
જૈન સ્તવન
Filed under: આધ્યાતમિક, કાવ્ય, જૈન સ્તવન, ભજન | Tagged: ઓ પરમકૃપાળુ પરમેશ્વર, ગુજરાતી કવિતા અને ગઝલ, જૈન સ્તવન, જૈનસ્તવન, ભજન, bhajan, gujarati git, gujaratikavitaanegazal, Jain Stavan | Leave a comment »
તું મને ભગવાન એક વરદાન આપી દે,
તું મને ભગવાન એક વરદાન આપી દે,
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.
હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન,
જીન્દગીનું નામ છે બસ બોજ ને બંધન
આખરી અવતારનું મંડાણ બાંધી દે…
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.
આ ભૂમિમાં ખુબ ગાજે પાપના પડઘમ,
બેસૂરી થઈ જાય મારી પુણ્યની સરગમ
દિલરુબાના તારનું ભંગાણ સાંધી દે…
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.
જોમ તનમાં જ્યાં લગી છે સૌ કરે શોષણ,
જોમ જતા કોઈ અહિયાં ના કરે પોષણ
મતલબી સંસારનું જોડાણ કાપી દે…
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.
જૈન સ્તવન
Filed under: આધ્યાતમિક, ગીત, જૈન સ્તવન, ભજન, સુવિચાર | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, જૈન સ્તવન, જૈનસ્તવન, તું મને ભગવાન એક વરદાન આપી દે, ભજન, bhajan, gujaratikavitaanegazal, Jain Stavan | Leave a comment »