Posted on December 30, 2011 by gujaratikavitaanegazal
[1] જ્યારે સ્વાસ્થય સારું હોય છે, ત્યારે બધું જ સારું હોય છે, પણ સહેજ મંદવાડ આવવાનો શરૂ થાય છે ને તન અને મન પણ સાથ નથી આપતા, એ ભૂલતા નહીં ! [2] સાચી સમજણમા સુખ છે, ગેર સમજણમા નહીં. આ વાત ભૂલતા નહીં ! [3] આસમાની કે સુલતાની દુખો સામે ઝૂકી જવામાં હંમેશાં ફાયદો જ [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન, ચિંતન લેખ, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, વિચાર વલોણુ - જયકાંત જાની ( અમેરીકા ), સુવાક્યો., સુવિચાર, gujarati suvakiyo, gujarati suvichar, suvichar | Leave a Comment »
Posted on December 30, 2011 by gujaratikavitaanegazal
1] જ્યારે બધું સારું હોય છે, ત્યારે બધું જ સારું હોય છે, પણ સહેજ અંધકાર આવવાનો શરૂ થાય છે ને પડછાયો પણ સાથ નથી આપતો, એ ભૂલતા નહીં ! [2] બીજના ચંદ્રનો જ વિકાસ થાય છે, પૂનમના નહીં. આ વાત ભૂલતા નહીં ! [3] વાવાઝોડાં સામે ઝૂકી જવામાં હંમેશાં ફાયદો જ છે, એના ગયા પછી [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન, સુવાક્યો., સુવિચાર, હિમાંશુ શાહ | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ચિંતન, ચિંતન-પંચામૃત – હિમાંશુ શાહ, પંચામૃત, સુવાક્યો., સુવિચાર, હિમાંશુ શાહ, gujarati suvichar, gujaratikavitaanegazal, suvakiya | Leave a Comment »
Posted on December 29, 2011 by gujaratikavitaanegazal
વિશ્વ આખા માં પ્રવાસ કરનાર ને પુછવામાં આવે કે , હવે તમને સોથી વધારે કંઇ લાગણી થાય છે?તો જવાબ મળશે ,મને થાય છે કે હવે બને એટ્લી ઝડપ થી હું મારા ઘરે જાઊં. ઘર એટ્લે દરેક માણસે ખુલ્લી આંખે જોયેલું એક સવજિવન નું સપનું . ચાર દિવાલ વચ્ચે ની આખી સૃષ્ટિ માણસ ની પોતાની [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ઘર ક્યારે મંદિર બને?, સુવાક્યો., સુવિચાર, gujarati suvichar suvakiyo, suvakiyo, suvichar | 2 Comments »
Posted on December 28, 2011 by gujaratikavitaanegazal
આજકાલ બધું જ બદલાઈ રહ્યું છે અને વળી ઝડપભેર બદલાઈ રહ્યું છે. પરિવર્તનની ઝડપને કારણે અક્કલ બહેર મારી જાય તેવું પણ થાય છે. ઘડપણની વ્યાખ્યા શી? ઘડપણ એટલે પરિવર્તનને સ્વીકારવાની અને પચાવવાની અશક્તિ. માનવ ઈતિહાસમાં ક્યારે પણ જૂની પેઢીને નવી પેઢી ડાહી લાગી નથી. જગતનું સૌથી ઘરડું વિધાન આ પ્રમાણે છેઃ ‘આ દુનિયા હવે પહેલા [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ઘડપણની વ્યાખ્યા શી ?, સુવાક્યો., સુવિચાર, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 28, 2011 by gujaratikavitaanegazal
* ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે. * ઈર્ષા ન કરો – સમય અને શક્તિનો વ્યય થાય છે. * તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા. * લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે. * પુસ્તક વાંચો – તમારી [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે., સુવાક્યો., સુવિચાર, gujarati suvakiya, gujarati suvichar, gujaratikavitaanegazal, gujaratisuvichar, suvichar | Leave a Comment »
Posted on December 28, 2011 by gujaratikavitaanegazal
હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે. જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું. પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું. નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, સુવાક્યો., સુવિચાર, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 28, 2011 by gujaratikavitaanegazal
(૧)એટલા કડવા ના બનો જેથી લોકો થૂંકી નાખે , એટલા મીઠા ના બનો જેથી લોકો ચાવી નાખે! (૨)સ્મરણ કરવું આપના હાથની વાત છે અને જીવન મરણ પ્રભુના હાથની વાત છે! (૩)લાકડાનો અગ્નિ લાકડાને બળે છે , તેમ દેહમાનો અગ્નિ દેહને બાળે છે! (૪)આજના સુરજને આવતી કાલનાં વાદળ પાછળ છૂપાવવો તેનું નામ ચિંતા! (૫)સ્વતંત્ર થાઓ પણ [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, એટલા કડવા ના બનો જેથી લોકો થૂંકી નાખે, એટલા મીઠા ના બનો જેથી લોકો ચાવી નાખે, ગુજરાતી કવિતા અને ગઝલ, સુવાક્યો., સુવિચાર, gujaratikavitaanegazal, suvakiya, suvichar | 2 Comments »
Posted on December 27, 2011 by gujaratikavitaanegazal
1. વિચાર જ કાર્ય અને સફળતાનો પિતા છે,મગજને ખરાબ વિચારોનુંગોદામ નહીં, પરંતુ રચનાત્મક અને હકારાત્મક વિચારો પેદા કરતુંકારખાનું બનાવો. 2. વિશ્વાસ એક શબ્દ છે, તેને વાંચતા second લાગે છે.. વિચારો તો minute લાગે છે.. સમજાવો તો દિવસ લાગે છે… પણ તેને સાબિતકરતા આખી જીંદગી લાગે છે..!! 3. સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા., નાસમજમાં કોઈને [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, મગજને ખરાબ વિચારોનુંગોદામ નહીં, વિચાર જ કાર્ય અને સફળતાનો પિતા છે, સુવાક્યો., સુવિચાર | Leave a Comment »
Posted on December 27, 2011 by gujaratikavitaanegazal
પથ્થર પ્રતિમા બન્યો એ જોઈ હૈયું હરખી ગયું, પણ… પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો, એ જોઈને દિલ રડી પડયું……… “શ્વાસ અને વિશ્વાસ એકજ વાર ટુટે છે શ્વાસ ટુટવાથી જીવનું મ્રુત્યુ થાય છે અને વિશ્વાસ ટુટવાથી જીવનનું મ્રુત્યુ થાય છે.” માનવ સંવેંદનાઓનો છે આ જનજાળ..સરવાળે બેસાડેલા સંબંધોની મીઠી પાળ… ઉધારે રહેતી મદદને ના ગણો ઉપકાર.. બસ [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, પણ… પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો, પથ્થર પ્રતિમા બન્યો એ જોઈ હૈયું હરખી ગયું, સુવાક્યો., સુવિચાર, suvichar | Leave a Comment »
Posted on December 27, 2011 by gujaratikavitaanegazal
સંબંધો બહુ અટપટી ચીજ છે. સંબંધો વગરનો સમાજ શકય નથી. સંબંધો વગર સંસ્કૃતિ શકય નથી. આપણે સહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ. સંબંધો જ માણસને માણસ સાથે જૉડી અને જકડી રાખે છે. દરેક સંબંધો જુદા જુદા હોય છે. કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે. દરેક સંબંધોની [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, એક જ કામ સંબંધમાં કીધું, લીધું એથી બમણું દીધું. - શૈલ પાલનપુરી, સુવાક્યો., સુવિચાર | Leave a Comment »
Posted on December 27, 2011 by gujaratikavitaanegazal
[1] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ ! [2] ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે,પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે. [3] ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો. [4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે. [5] મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ !, સુવાક્યો., સુવિચાર, gujarati suvichar, suvichar | 1 Comment »
Posted on December 24, 2011 by gujaratikavitaanegazal
આ દુનિયામાં આપણું કંઈ જ નથી, સિવાય કે સમય..!! ************************** સ્વર્ગ જેવું બીજું કયું સ્થળ છે, જ્યાંથી તમને કોઈ જ કાઢી ન શકે? – સ્મૃતિ..!! ************************** આખી જિંદગી આંકડા તમે માંડો અને છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ (બદ્)નસીબ..!! ************************** સંતાકૂકડીમાં નહીં જડતો જણ એટલે ભગવાન..!! ************************** ઘડિયાળમાં બે કાંટા ભેગા થાય [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર, suvakiya, suvichar | Leave a Comment »
Posted on December 24, 2011 by gujaratikavitaanegazal
આજે આપણે શું કરશું ? તારીખ ૧ – આજે બધાની સાથે નમ્રતાથી વાત કરીશ અને નમ્રતાથી જ વ્યહાર કરીશ. તારીખ ૨ – આજની બધી વાતો ઈશ્વરની આજ્ઞા સમજી સેવા કરીશ. તારીખ ૩ – આજે જેઓ પણ મારી સામે આવશે તેમને સંતુષ્ટ કરીશ. તારીખ ૪ – આજે કોઈની સાથે મધુર વ્યવહાર કરીશ. તારીખ ૫ – આજે [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આજે આપણે શું કરશું ?, આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર, suvakiya, suvichar | Leave a Comment »
Posted on December 24, 2011 by gujaratikavitaanegazal
[1] હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે. [2] જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું. [3] પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું. [4] દુ:ખી થયેલો માણસ પરિસ્થિતિ અથવા પ્રારબ્ધને દોષ દઈ દે છે, પરંતુ [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, વાગોળવા જેવા વિચાર – સંકલિત, સુવાક્યો., સુવિચાર, suvakiya, suvichar | Leave a Comment »
Posted on December 24, 2011 by gujaratikavitaanegazal
સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને. –મોરારજીભાઈ દેસાઈ મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે. –કબીર જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી. [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, સુવિચાર, સુવિચારોનું સરોવર – સંકલિત, gujaratikavitaanegazal, suvakiya, suvichar | Leave a Comment »
Posted on December 23, 2011 by gujaratikavitaanegazal
હસતે મુખે રસ્તામાં વેર્યાં ફૂલ ગુલાબ કેરાં નસીબે નીચા નમી વીણીશું ક્યારે આજ આજ ભાઈ અત્યારે કોઈએ આપણું ભૂંડું કીધું આંગણે આવી દુઃખ દીધું માફ એને કરીશું ક્યારે આજ આજ ભાઈ અત્યારે ઉછીનું લઈ આબરુ રાખી વેળા આવ્યે વિપદ ભાંગી પાછું એ ધન દેવું ક્યારે આજ આજ ભાઈ અત્યારે સાચા સારા ઘણાં કરવા કામો પળોજણમાંથી [...]
Filed under: આધ્યાતમિક, કાવ્ય, ગુજરાતીકવિતા, સુવિચાર | Tagged: adhyatmic, આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ભજન, હસતે મુખે રસ્તામાં વેર્યાં, bhajan, gujarati kavita | Leave a Comment »
Posted on December 23, 2011 by gujaratikavitaanegazal
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે દુનિયાની જૂઠી વાણી વિષે જો દુ:ખ વાસે છે જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો જગતકાજી બનીને તું વહોરી ના પીડા લેજે જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે ન સારા કે નઠારાની [...]
Filed under: આધ્યાતમિક, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બાલાશંકર કંથારિયા, ભજન | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે, બાલાશંકર કંથારિયા, ભજન, bhajan, gujarati gazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 28, 2011 by gujaratikavitaanegazal
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર ! હાલો ને જોવા જાયેં રે મોરલી વાગી રે, રાજાના કુંવર. ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર, પીતળિયા પલાણ રે. – મોરલી….. બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર, દસેય આંગળીએ વેઢ રે. – મોરલી….. માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર, કિનખાબી સુરવાળ રે. – મોરલી….. પગે રાઠોડી મોજડી [...]
Filed under: ગઝલ, ગરબો, ગીત, ભજન, લોકગીત | Tagged: આધ્યાતમિક, ગરબો, ઝૂલણ મોરલી વાગી રે, ભજન, રાજાના કુંવર !, bhajan, garabo, gujarati git | 1 Comment »
Posted on November 28, 2011 by gujaratikavitaanegazal
કા’નાને માખણ ભાવે રે કા’નાને મીસરી ભાવે રે ઘારી ધરાવું ને ઘુઘરા ધરું ને ઘેવર ધરું સૈ મોહનથાળ ને માલપૂઆ પણ માખણ જેવા નૈ કા’નાને … શીરો ધરાવું ને શ્રીંખડ ધરું ને સૂતરફેણી સૈ ઉપર તાજા ઘી ધરાવું પણ માખણ જેવી નૈ કા’નાને … જાતજાતના મેવા ધરાવું દૂધ સાકર ને દૈ છપ્પનભોગની સામગ્રી પણ માખણ [...]
Filed under: ગીત, ભક્તિ, ભજન, લોકગીત | Tagged: આધ્યાતમિક, કા’નાને માખણ ભાવે રે, કૃષ્ણગીત, ભજન, લોકગીત, bhajan | Leave a Comment »
Posted on November 22, 2011 by gujaratikavitaanegazal
નમે તે સૌને ગમે સૌ તેમ કહે છે , શું ખુદા તને પણ આજ રીત ગમે છે ? દ્વારે તારી છે ઊભો નગ્ન-ભૂખ્યો ગરીબજન, ને શ્રીમંત બેસી મંદિરે પકવાન સોળ ધરે છે. લાગે તને છે ડરાવે સ્વાર્થી જાલીમ જગ ખુદા, બંધ બારણે જઈ ખુદા તેથી જ તું વસે છે. નામ તારું વાપરી વટાવે અહીં પાખંડીઓ, [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, રમેશ ચૌહાણ | Tagged: આધ્યાતમિક, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, નમે તે સૌને ગમે, ભજન, રમેશ ચૌહાણ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 22, 2011 by gujaratikavitaanegazal
“શ્વાસ અને વિશ્વાસ એકજ વાર ટુટે છે શ્વાસ ટુટવાથી જીવનું મ્રુત્યુ થાય છે અને વિશ્વાસ ટુટવાથી જીવનનું મ્રુત્યુ થાય છે.” … દરિયો ભલે ને માને કે પાણી અપાર છે, એને ખબર નથી કે નદીનું ઉધાર છે. ખુશનસીબ એ નથી જેનું નસીબ સારું છે ખુશનસીબ એ છે જે પોતાના નસીબથી ખુશ છે . તમારી આંખ સારી [...]
Filed under: વીણેલા મોતી, સુવાક્યો., સુવિચાર | Tagged: "શ્વાસ અને વિશ્વાસ એકજ વાર ટુટે છે, આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, વીણેલા મોતી, સુવાક્યો., સુવિચાર | Leave a Comment »
Posted on November 21, 2011 by gujaratikavitaanegazal
પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે, હાજી બાળપણાંની પ્રીત મને કેમ વિસરે રે ? આપણે બે મહિના સાથે રહ્યાં તને સાંભરે રે, હાજી સાંદીપનિ ઋષિને ઘેર મને કેમ વિસરે રે ? અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભરે રે, હાજી જમતાં ત્રણેય સાથ મને કેમ વિસરે રે ? આપણે સૂતા એક સાથ રે તને સાંભરે રે, [...]
Filed under: આધ્યાતમિક, કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, પ્રેમાનંદ, પ્રેમાનંદ ( ‘સુદામાચરિત્ર’ પુસ્તક ), ભજન | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે, પ્રેમાનંદ, bhajan, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 20, 2011 by gujaratikavitaanegazal
પગ ઘુંઘરું બાંધ મીરાં … (ભજન) પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે…. ટેક મૈં તો મેરે નારાયણ કી, આપ હી હો ગઇ દાસી રે…. પગ…. લોગ કહે મીરાં ભયી બાંવરી, ન્યાત કહે કુલ નાસી રે…. પગ…. વિષ કા પ્યાલા રાણાજીને ભેજ્યા, પીવત મીરાં હાંસી રે…. પગ…. મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, જન્મો જન્મ કી દાસી [...]
Filed under: ગીત, ગુજરાતીકવિતા, ભજન, મીરાંબાઈ | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, પગ ઘુંઘરું બાંધ મીરાં ... (ભજન) ..., ભજન, મીરાંબાઈ, bhajan, gujarat, gujarati, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 12, 2011 by gujaratikavitaanegazal
પિતા જ્યારે હોતા નથી અને મા વધારે વૃદ્ધ થતી જાય છે ત્યારે એની આંખમાંથી પ્રશ્ન ડોકાયા કરી છે : ‘આ પુત્ર મને સાચવશે ખરો ?’ પણ એ પ્રશ્ન શબ્દ બનીને હોઠ ઉપર નથી આવતો. આ એ જ મા જેણે મને ફૂલની જેમ સાચવ્યો, જે મારાં પગલાં પાછળ પાછળ અધ્ધર ટીંગાઈ રહેતી – હું મોટો થઈને [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, વિપિન પરીખ | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, પિતા જ્યારે હોતા નથી, વિપિન પરીખ, gujarati kavita, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
[1] અંગ્રેજીમાં કહેવત છે તેમ બીજા કોઈ સામે આંગળી ચીંધીએ ત્યારે બાકીની ત્રણ આંગળી આપણી પોતાની સામે આપોઆપ વળી જાય છે. સામાન્ય અનુભવ એવો છે કે બેફામ ગાળાગાળી કરનાર લોકો જાતે જ ઘણા અસ્વચ્છ હોય છે, અને ઘણા ખુશામતખોર પણ હોય છે. તેમની ગાળાગાળી મોટે ભાગે તેમની હતાશા અને નિષ્ફળતાના પરિણામરૂપે આવી પડે છે. – [...]
Filed under: આધ્યાતમિક, ગુજરાતી સુવિચાર, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી સુવિચાર, સુવાક્યો., સુવિચાર, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
ક્રોધ ખરાબ છે,કારણ કે પહેલા પરેશાની,પછી પરસેવો અને અંતે પસ્તાવો. જેની ભાષામાં સભ્યતા હોય,એના જીવનમાં ભવ્યતા આવે. માન હો કે અપમાન,માને સમાન તે મહાન જીવનનો ઊડે તે પહેલા સાચો કરી લેજો. ઘર મોટા હોવાથી ભેગું નથી રહેવાતું,મન મોટાં હોય તો ભેગું રહેવાય છે. મા-બાપ જીવતાં હોય ત્યારે એમને અપમાનિત કરી ચૂપ કરે ને એમના મર્યા [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, સુવાક્યો., સુવિચાર, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
જેના વડે મનુષ્ય જીવે છે તે સંસ્કૃતિ નથી, પણ જેને માટે મનુષ્ય જીવે છે તેનું નામ સંસ્કૃતિ! – કનૈયાલાલ મુનશી ધન કરતાં જ્ઞાન એટલા માટે ઉત્તમ છે કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે. જ્યારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે. –સ્વામી રામતીર્થ માણસને અસ્વસ્થ કોણ કરે છે ? બહારની પરિસ્થિતિ ? [...]
Filed under: આધ્યાતમિક, ગુજરાતી સુવિચાર, સુવાક્યો. | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી સુવિચાર, જેના વડે મનુષ્ય જીવે છે તે સંસ્કૃતિ નથી, પણ જેને માટે મનુષ્ય જીવે છે તેનું નામ સંસ્કૃતિ! – કનૈયાલાલ મુનશી, સુવાક્યો. | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ,જુજવે રુ૫ અનંત ભાસે, દેહમાં દેવ તું,તેજમાં તત્વ તું,શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. ૫વન તું ,પાણી તું ,ભૂમિ તું ,ભૂધરા ,વૃક્ષ થઈ ફુલી રહ્યો આકાશે. વિવિધ રચના કરી ,અનેક રસ લેવાને ,શિવ ૫છી જીવ થયો એજ આશે.અખિલ……. વેદ તો એમ વદે,શ્રુતિ-સ્મૃતિ શાખ દે,કનકકુંડળ વિશે ભેદ ન હોય, દ્યાટ દ્યડીયા ૫છી,નામરુ૫ [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, નરસિંહ મહેતા, ભક્તિ, ભજન | Tagged: અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જુજવે રુ૫ અનંત ભાસે, નરસિંહ મહેતા, ભજન, bhajan, gujarati kavita | Leave a Comment »
Posted on October 29, 2011 by gujaratikavitaanegazal
ભગવાને આપણને હંમેશ માટે… કંટક વિનાનાં ફૂલ નથી આપ્યાં, વાદળ વિનાનું આકાશ નથી આપ્યું, ઝંઝાવાત વિનાનો સમુદ્ર નથી આપ્યો, ચક્રવાત વિનાની હવા નથી આપી, દુ:ખ વિનાનું સુખ નથી આપ્યું, યુદ્ધ વિનાની શાંતિ નથી આપી, રોગ વિનાનો દેહ નથી આપ્યો – પણ એણે આપણને આપી છે દિનભર મહેનત કરવાની શક્તિ થાકીને આરામ કરવા માટે ઊંઘ, માર્ગ [...]
Filed under: આધ્યાતમિક, ગીત, ભજન, સં. ભાર્ગવી દોશી | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ભગવાને આપણને હંમેશ માટે…, ભજન, સં. ભાર્ગવી દોશી, bhajan, gujaratibhajan, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 29, 2011 by gujaratikavitaanegazal
તમે મન મુકીને વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં તમે મુશળધારે વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં હજારે હાથે તમે દીધું પણ, ઝોળી અમારી ખાલી જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો, તોયે અમે અજ્ઞાની. તમે અમૃતરૂપે વરસ્યાં અમે ઝેરના ઘૂંટડા સ્પર્શયાં. તમે… શબ્દે શબ્દે શાતા આપે એવી તમારી વાણી એ વાણીની પાવનતાને અમે કદી ના પીછાણી તમે મહેરામણ થઈ ઉમટયાં અમે [...]
Filed under: આધ્યાતમિક, કાવ્ય, ગુજરાતીકવિતા, ભજન | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, તમે મન મુકીને વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં, ભજન, bhajan, gujaratibhajan, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 29, 2011 by gujaratikavitaanegazal
જીવનમાં જસ નથી, પ્રેમમાં રસ નથી; ધંધામાં કસ નથી, જવું છે સ્વર્ગમાં, પણ એની કોઇ બસ નથી દિલના દર્દોને પીનારો શું જાણે, પ્રેમના રીવાજોને જમાનો શું જાણે;છે કેટલી તકલીફ કબરમાં, તે ઉપરથી ફૂલ મુકનારો શું જાણે ! જીંદગીને જીવવાની ફિલસુફી સમજી લિધી, જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી ! શું કરું ફરીયાદ તારી? ફરીયાદમાં [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, રૂષી ઠાર | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જીવનમાં જસ નથી, પ્રેમમાં રસ નથી;-રૂષી ઠાર, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 29, 2011 by gujaratikavitaanegazal
પ્રભુ !નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો ! પ્રભુ, આનંદરૂપે આપ મારા ઘર વિશે વસજો, બનો ઉત્સાહનું એ સ્થાન ને સૌનો વિસામો હો, સુખીને સાથ એમાં હો, દુઃખીને પણ દિલાસો હો, પ્રભુ ! નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો ,..પ્રભુ … થજો વેદોતણું ગર્જન અને ત્યાં પાઠ ગીતાનો, વળી તારા બનેલા [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, ભજન, હરિભાઈ કોઠારી | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, પ્રભુ !નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો !, ભજન, હરિભાઈ કોઠારી, bhajan, gujaratibhajan, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 28, 2011 by gujaratikavitaanegazal
Filed under: આધ્યાતમિક, કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, ભજન | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, પૈસો.......પૈસો...............સહુને વ્હાલો પૈસો............................................., ભજન, bhajan, gujarat, gujarati, gujarati kavita, gujaratibhajan, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 27, 2011 by gujaratikavitaanegazal
શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો । દયા કરી દર્શન શિવ આપો ॥૧॥ તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા । મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો ॥૨॥ દયા કરી અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી । ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો ॥૩॥ [...]
Filed under: આધ્યાતમિક, આરતી, ભજન | Tagged: આધ્યાતમિક, આરતી, ગુજરાત, ગુજરાતી, ભજન, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।, શંભુ ચરણે પડી, bhajan, gujaratibhajan | Leave a Comment »
Posted on October 27, 2011 by gujaratikavitaanegazal
હરીનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને. સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને; સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડયા મરજીવા જોને. મરણ આગમે તે ભરે મુઠ્ઠી, દિલની દુગ્ધા વામે જોને; તીરે ઊભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને. પ્રેમપંથ પાવકની જવાળા, [...]
Filed under: - પ્રિતમદાસ, આધ્યાતમિક, ભજન | Tagged: - પ્રિતમદાસ, આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી, નહિ કાયરનું કામ જોને, ભજન, હરીનો મારગ છે શૂરાનો, bhajan, gujarat, gujarati, gujaratibhajan | Leave a Comment »
Posted on October 27, 2011 by gujaratikavitaanegazal
પ્રભુજીને પડદામાં રાખ મા પૂજારી, તારા – આતમને ઓઝલમાં રાખ મા. વાયુ વીંજાશે ને દીવડો હોલાશે એવી ભીતિ વંટોળિયાની ભાખ મા, આડે ઊભો તારો દેહ અડીખમ ભળી જાશે એ તો ખાખમાં પૂજારી, તારા – આતમને ઓઝલમાં રાખ મા. ઊડી ઊડીને આવ્યાં પંખી હિમાળેથી, થાક ભરેલો એની પાંખમાં સાત [...]
Filed under: ઇન્દુલાલ ગાંધી | Tagged: આધ્યાતમિક, ઇન્દુલાલ ગાંધી, ગુજરાત, ગુજરાતી, પ્રભુજીને પડદામાં રાખ મા, ભજન, bhajan, gujarat, gujarati, gujaratibhajan, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 27, 2011 by gujaratikavitaanegazal
મંગલ મંદિર ખોલો, દયામય ! મંગલ મંદિર ખોલો, જીવનવન અતિ વેગે વટાવ્યું દ્વાર ઊભો શિશુ ભોળો ; તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાં લો, લો, દયામય ! નામ મધુર તમ રટ્યો નિરંતર શિશુસહ પ્રેમે બોલો ; દિવ્ય તૃષાતુર આવ્યો બાલક, પ્રેમ – અમીરસ ઢોળો, દયામય ! મંગલ મંદિર ખોલો ! – નરસિંહરાવ દિવેટિયા
Filed under: આધ્યાતમિક, નરસિંહરાવ દિવેટિયા, ભક્તિ, ભજન | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુર્જર કાવ્ય ધારા, દયામય !, નરસિંહરાવ દિવેટિયા, ભજન, મંગલ મંદિર ખોલો, bhajan, gujarat, gujarati, gujaratibhajan, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 27, 2011 by gujaratikavitaanegazal
જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો ! ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો; દીન-દુ:ખિયાના આંસુ લો’તો અંતર કદી ન ધરાજો ! મારું જીવન … સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો; ઝેર જગતનાં જીરવી જીરવી અમ્રુઅત ઉરનાં પાજો ! મારું જીવન … વણથાક્યાં ચરણો મારાં નિત તારી સમીપે ધાજો: હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું [...]
Filed under: કરસનદાસ માણેક | Tagged: આધ્યાતમિક, કરસનદાસ માણેક, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, જીવન અંજલિ થાજો, ભજન, મારું જીવન અંજલિ થાજો !, bhajan, gujarat, gujarati, gujaratibhajan, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 27, 2011 by gujaratikavitaanegazal
મોર, તું તો આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો; મોરલો મરતલોકમાં આવ્યો લાલ ને પીળો મોરલો અજબ રંગીલો, વર થકી આવે વેલો; સતી રે સુહાગણ સુંદરી રે, સૂતો તારો શે’ર જગાયો રે; મોરલો મરતલોકમાં આવ્યો- મોર, તું તો.. ઇંગલા ને પીંગલા મેરી અરજુ કરે છે રે; હજી રે નાથજી કેમ ના’વ્યો; કાં તો શામળીયે છેતર્યો ને [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, દાસી જીવણ | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી, તું તો આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો;, દાસી જીવણ, ભજન, મોર, bhajan, gujarat, gujarati, gujarati kavita | Leave a Comment »
Posted on October 27, 2011 by gujaratikavitaanegazal
પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા, પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા; પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના, નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના. સૌ અદભુતોમાં તુજ સ્વરૂપ અદભુત નીરખું, મહા જ્યોતિ જેવું નયન શશી ને સૂર્ય સરખું, દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો, પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો. પ્રભો તું [...]
Filed under: આધ્યાતમિક, કાવ્ય, ગીત, ગુજરાતી ગઝલ, ન્હાનાલાલ કવિ, ભજન | Tagged: અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા, આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી, ન્હાનાલાલ કવિ – અસત્યો માંહેથી, પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા, ભજન, bhajan, gujarat, gujarati, gujaratibhajan | Leave a Comment »
Posted on October 27, 2011 by gujaratikavitaanegazal
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી મારુ મનડું છે ગોકુળ વનરાવન મારા તનના આંગણિયામાં તુલસીનાં વન મારા પ્રાણ જીવન….મારા ઘટમાં. મારા આતમના આંગણે શ્રીમહાકૃષ્ણજી મારી આંખો દીસે ગિરિધારી રે ધારી મારુ તન મન ગયું છે જેને વારી રે વારી હે મારા શ્યામ મુરારિ…..મારા ઘટમાં. હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા [...]
Filed under: આધ્યાતમિક, ભક્તિ, ભજન | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી, ભજન, મહાપ્રભુજી, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, bhajan, gujaratibhajan | Leave a Comment »
Posted on October 27, 2011 by gujaratikavitaanegazal
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા એ કોડના [...]
Filed under: પુનિત | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, પુનિત, ભજન, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ, bhajan, gujarat, gujarati, gujaratibhajan | 1 Comment »
Posted on October 22, 2011 by gujaratikavitaanegazal
મારો પ્રેમ મારા ગળા ફરતે વીંટેલા પથ્થર જેવો છે, તે મને ખૂબ ઉંડે ખેંચી રહ્યો છે, પણ હું મારા પથ્થરને પ્રેમ કરું છું, તેના વગર પણ જીવી શક્તો નથી. – એન્ટોન ચેખોવ (ધ ચેરી ઓર્ચાર્ડ ) એ લોકો કોણ છે જેને આપણે પ્રેમ કરીએ છીએ? ફક્ત એ જેમને આપણે નફરત નથી કરતા – જ્યોર્જ બર્નાર્ડ [...]
Filed under: પ્રેમનો મુખવાસ | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, તે મને ખૂબ ઉંડે ખેંચી રહ્યો છે, તેના વગર પણ જીવી, પણ હું મારા પથ્થરને પ્રેમ કરું છું, પ્રેમનો મુખવાસ, મારો પ્રેમ મારા ગળા ફરતે વીંટેલા પથ્થર જેવો છે, gujarat, gujarati | Leave a Comment »
Posted on October 21, 2011 by gujaratikavitaanegazal
ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ… હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ… પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય… અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય જે આવે અમ આંગણે, [...]
Filed under: આધ્યાતમિક, ગીત, ભજન | Tagged: આધ્યાતમિક, ઓ ઇશ્વર ભજીએ તને, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ભજન, મોટું છે તુજ નામ, bhajan, gujarat, gujarati, gujaratibhajan | Leave a Comment »
Posted on October 19, 2011 by gujaratikavitaanegazal
બ્રહ્મા કરોતું દીર્ઘાયુ ,શિવમ કરોતું ક્લ્યાણમ લક્ષ્મી કરોતું ઐશ્વયમ ,ઘનવંતરી કરોતું આરોગ્યમ એક ગુજરાતી ને સપ્નામા ભગવાન આવ્યા અને વરદાન માગવા કહ્યુ. ગુજરાતીએ કહ્યુ ” મારા મિત્રો અને કુટુબીજનો હંમેશ માટે તંદુરસ્ત અને સુખી રહે “ ભગવાન કહે મંજુર પણ ફક્ત ચાર દિવસ । ગુજરાતી કહે ભલે આ ચાર દિવસ ” વસંત , ઉનાળો, શિયાળો [...]
Filed under: આધ્યાતમિક, જયકાંત જાની (USA ) | Tagged: આધ્યાતમિક, એક ગુજરાતી ને સપ્નામા ભગવાન આવ્યા અને વરદાન માગવા કહ્યુ., ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીગીરી -જયકાંત જાની (USA), બ્રહ્મા કરોતું દીર્ઘાયુ, શિવમ કરોતું ક્લ્યાણમ, gujarat, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 14, 2011 by gujaratikavitaanegazal
હરિ વસે છે હરિના જનમાં, શું કરશો જઈ વનમાં… ટેક ભેખ ધરીને તમે શીદ ભટકો છો, પ્રભુ નથી વન કે અરણ્યમાં; કાશીએ જાઓ ભલે ગંગામાં ન્હાવો, પ્રભુ નથી પાણી કે પવનમાં… હરિ.. જોગ કરો ભલે જગન કરાવો, પ્રભુ નથી વ્યોમ કે હવનમાં; બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર, હરિ વસે છે હરિના જનમાં… હરિ.. મીરાંબાઈ
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, ભક્તિ, ભજન, મીરાંબાઈ | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ભજન, મીરાંબાઈ, હરિ વસે છે હરિના જનમાં, bhajan, gujarat, gujarati, gujaratibhajan | Leave a Comment »
Posted on October 14, 2011 by gujaratikavitaanegazal
હો મહાકાળી, તું પાવાવાળી, તું વહેલી પધારજે, મારા ભોજનીયા જમવાને વહેલી આવજે… મહાકાળી, તું પાવાવાળી… ખાજા કરીને જલેબી-પુરી છે, માતાજી ઓ માતાજી ! બરફી, પેંડા ને હલવો મેસુર છે, માતાજી ઓ માતાજી ! બાજઠ મુકી… બાજઠ મુકી થાળી કીધી જળ જમનાનાં લાવી… મહાકાળી, તું પાવાવાળી… કંસાર ઘીની વેઠમી બનાવી, માતાજી ઓ માતાજી ! દાળભાત શાક [...]
Filed under: દલપત પઢિયાર, ભક્તિ, ભજન | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી, તું પાવાવાળી, તું વહેલી પધારજે, દલપત પઢિયાર, ભજન, હો મહાકાળી, bhajan, gujarat, gujarati, gujaratibhajan | Leave a Comment »
Posted on October 12, 2011 by gujaratikavitaanegazal
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી, મારી અંબેમાંના ઝૂલણાં ઝૂલતી’તી. માએ પહેલે પગથીયે પગ મૂક્યો, માની પાની સમાણાં નીર મોરી માત; વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી. માએ બીજે પગથીયે પગ મૂક્યો, માનાં ઘૂંટણ સમાણાં નીર મોરી માત; વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી. એક વણઝારી… માએ ત્રીજે પગથીયે પગ મૂક્યો માનાં ઢીંચણ સમાણાં નીર મોરી માત; વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી. એક વણઝારી… માએ [...]
Filed under: ગરબો, ગીત, લોકગીત | Tagged: આધ્યાતમિક, એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી, ગરબો, લોકગીત, garabo, gujarat, gujarati, gujarati git, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 12, 2011 by gujaratikavitaanegazal
તેં પથ્થર પસંદ કેમ કર્યો? અરે કે’ને ઓ કરુણાના સાગર, અને કોણે જઇ પાષાણ ભર્યો? તેં પથ્થર પસંદ કેમ કર્યો? વાયુ વાદળ સૂરજ ચંદર વ્યોમ ભોમ પાતાળની અંદર હોય ભલે મસ્જિદ મંદર સત્વ તત્વમાં તું જ નિરંતર તો યે નિરાકાર આકાર ધરી અરે ઠરી ઠરી પાષાણ ધર્યો ભાવે સ્વભાવે નોખો ન્યારા ફૂલને પથ્થર વચ્ચે તો [...]
Filed under: અવિનાશ વ્યાસ, કાવ્ય, ગુજરાતીકવિતા, ધર્મધ્યાન, ભજન | Tagged: અવિનાશ વ્યાસ, આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, તેં પથ્થર પસંદ કેમ કર્યો?, ભજન, bhajan, gujarat, gujarati, gujaratibhajan, gujaratikavita | Leave a Comment »
Posted on October 12, 2011 by gujaratikavitaanegazal
રંગાઇ જાને રંગમાં….. સીતારામ તણા સતસંગમાં રાધેશ્યામ તણા તુ રંગમાં…..રંગાઇ….. આજે ભજશું, કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ, શ્વાસ તૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં…..રંગાઇ….. જીવ જાણતો ઝાઝું જીવશું, મારું છે આ તમામ, પહેલાં અમર કરી લઉં નામ, તેડું આવશે, યમનું જાણજે, જાવું પડશે સંગમાં…..રંગાઇ….. સૌ જન કહેતા પછી જપીશું, પહેલાં મેળવી [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, ધર્મધ્યાન, ભક્તિ, ભજન, લોકગીત | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી, ભજન, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, રંગાઇ જાને રંગમાં, લોકગીત, bhajan, gujarati git, gujaratibhajan, gujaratikavitaanegazal | Leave a Comment »