બીજાને શું જીરવશું? જાતને જીરવી નથી શકતા, ભીતર સર્જાતા ચક્રવાતને જીરવી નથી શકતા. અતિશય જોશમાં આઘાત બીજા પર કરી લઈએ, પછી ઉદભવતા પ્રત્યાઘાતને જીરવી નથી શકતા. તરસ કોઠે પડી હો જેમને એવા ઘણા લોકો ક્દાચિત્ આવતા વરસાદને જીરવી નથી શકતા. સદા નક્કર હકીકત ને ગણતરીઓમાં જીવ્યા જે, જીવનના અંતમાં આભાસને જીરવી નથી શકતા. ઘણું તરસ્યા [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, હિતેન આનંદપરા | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બીજાને શું જીરવશું? જાતને જીરવી નથી શકતા, હિતેન આનંદપરા, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »