Posted on December 30, 2011 by gujaratikavitaanegazal
[1] જ્યારે સ્વાસ્થય સારું હોય છે, ત્યારે બધું જ સારું હોય છે, પણ સહેજ મંદવાડ આવવાનો શરૂ થાય છે ને તન અને મન પણ સાથ નથી આપતા, એ ભૂલતા નહીં ! [2] સાચી સમજણમા સુખ છે, ગેર સમજણમા નહીં. આ વાત ભૂલતા નહીં ! [3] આસમાની કે સુલતાની દુખો સામે ઝૂકી જવામાં હંમેશાં ફાયદો જ [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન, ચિંતન લેખ, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, વિચાર વલોણુ - જયકાંત જાની ( અમેરીકા ), સુવાક્યો., સુવિચાર, gujarati suvakiyo, gujarati suvichar, suvichar | Leave a Comment »
Posted on December 30, 2011 by gujaratikavitaanegazal
1] જ્યારે બધું સારું હોય છે, ત્યારે બધું જ સારું હોય છે, પણ સહેજ અંધકાર આવવાનો શરૂ થાય છે ને પડછાયો પણ સાથ નથી આપતો, એ ભૂલતા નહીં ! [2] બીજના ચંદ્રનો જ વિકાસ થાય છે, પૂનમના નહીં. આ વાત ભૂલતા નહીં ! [3] વાવાઝોડાં સામે ઝૂકી જવામાં હંમેશાં ફાયદો જ છે, એના ગયા પછી [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન, સુવાક્યો., સુવિચાર, હિમાંશુ શાહ | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ચિંતન, ચિંતન-પંચામૃત – હિમાંશુ શાહ, પંચામૃત, સુવાક્યો., સુવિચાર, હિમાંશુ શાહ, gujarati suvichar, gujaratikavitaanegazal, suvakiya | Leave a Comment »
Posted on December 29, 2011 by gujaratikavitaanegazal
વિશ્વ આખા માં પ્રવાસ કરનાર ને પુછવામાં આવે કે , હવે તમને સોથી વધારે કંઇ લાગણી થાય છે?તો જવાબ મળશે ,મને થાય છે કે હવે બને એટ્લી ઝડપ થી હું મારા ઘરે જાઊં. ઘર એટ્લે દરેક માણસે ખુલ્લી આંખે જોયેલું એક સવજિવન નું સપનું . ચાર દિવાલ વચ્ચે ની આખી સૃષ્ટિ માણસ ની પોતાની [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ઘર ક્યારે મંદિર બને?, સુવાક્યો., સુવિચાર, gujarati suvichar suvakiyo, suvakiyo, suvichar | 2 Comments »
Posted on December 28, 2011 by gujaratikavitaanegazal
આજકાલ બધું જ બદલાઈ રહ્યું છે અને વળી ઝડપભેર બદલાઈ રહ્યું છે. પરિવર્તનની ઝડપને કારણે અક્કલ બહેર મારી જાય તેવું પણ થાય છે. ઘડપણની વ્યાખ્યા શી? ઘડપણ એટલે પરિવર્તનને સ્વીકારવાની અને પચાવવાની અશક્તિ. માનવ ઈતિહાસમાં ક્યારે પણ જૂની પેઢીને નવી પેઢી ડાહી લાગી નથી. જગતનું સૌથી ઘરડું વિધાન આ પ્રમાણે છેઃ ‘આ દુનિયા હવે પહેલા [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ઘડપણની વ્યાખ્યા શી ?, સુવાક્યો., સુવિચાર, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 28, 2011 by gujaratikavitaanegazal
* ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે. * ઈર્ષા ન કરો – સમય અને શક્તિનો વ્યય થાય છે. * તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા. * લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે. * પુસ્તક વાંચો – તમારી [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે., સુવાક્યો., સુવિચાર, gujarati suvakiya, gujarati suvichar, gujaratikavitaanegazal, gujaratisuvichar, suvichar | Leave a Comment »
Posted on December 28, 2011 by gujaratikavitaanegazal
હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે. જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું. પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું. નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, સુવાક્યો., સુવિચાર, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 28, 2011 by gujaratikavitaanegazal
(૧)એટલા કડવા ના બનો જેથી લોકો થૂંકી નાખે , એટલા મીઠા ના બનો જેથી લોકો ચાવી નાખે! (૨)સ્મરણ કરવું આપના હાથની વાત છે અને જીવન મરણ પ્રભુના હાથની વાત છે! (૩)લાકડાનો અગ્નિ લાકડાને બળે છે , તેમ દેહમાનો અગ્નિ દેહને બાળે છે! (૪)આજના સુરજને આવતી કાલનાં વાદળ પાછળ છૂપાવવો તેનું નામ ચિંતા! (૫)સ્વતંત્ર થાઓ પણ [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, એટલા કડવા ના બનો જેથી લોકો થૂંકી નાખે, એટલા મીઠા ના બનો જેથી લોકો ચાવી નાખે, ગુજરાતી કવિતા અને ગઝલ, સુવાક્યો., સુવિચાર, gujaratikavitaanegazal, suvakiya, suvichar | 2 Comments »
Posted on December 27, 2011 by gujaratikavitaanegazal
1. વિચાર જ કાર્ય અને સફળતાનો પિતા છે,મગજને ખરાબ વિચારોનુંગોદામ નહીં, પરંતુ રચનાત્મક અને હકારાત્મક વિચારો પેદા કરતુંકારખાનું બનાવો. 2. વિશ્વાસ એક શબ્દ છે, તેને વાંચતા second લાગે છે.. વિચારો તો minute લાગે છે.. સમજાવો તો દિવસ લાગે છે… પણ તેને સાબિતકરતા આખી જીંદગી લાગે છે..!! 3. સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા., નાસમજમાં કોઈને [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, મગજને ખરાબ વિચારોનુંગોદામ નહીં, વિચાર જ કાર્ય અને સફળતાનો પિતા છે, સુવાક્યો., સુવિચાર | Leave a Comment »
Posted on December 27, 2011 by gujaratikavitaanegazal
પથ્થર પ્રતિમા બન્યો એ જોઈ હૈયું હરખી ગયું, પણ… પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો, એ જોઈને દિલ રડી પડયું……… “શ્વાસ અને વિશ્વાસ એકજ વાર ટુટે છે શ્વાસ ટુટવાથી જીવનું મ્રુત્યુ થાય છે અને વિશ્વાસ ટુટવાથી જીવનનું મ્રુત્યુ થાય છે.” માનવ સંવેંદનાઓનો છે આ જનજાળ..સરવાળે બેસાડેલા સંબંધોની મીઠી પાળ… ઉધારે રહેતી મદદને ના ગણો ઉપકાર.. બસ [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, પણ… પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો, પથ્થર પ્રતિમા બન્યો એ જોઈ હૈયું હરખી ગયું, સુવાક્યો., સુવિચાર, suvichar | Leave a Comment »
Posted on December 27, 2011 by gujaratikavitaanegazal
સંબંધો બહુ અટપટી ચીજ છે. સંબંધો વગરનો સમાજ શકય નથી. સંબંધો વગર સંસ્કૃતિ શકય નથી. આપણે સહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ. સંબંધો જ માણસને માણસ સાથે જૉડી અને જકડી રાખે છે. દરેક સંબંધો જુદા જુદા હોય છે. કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે. દરેક સંબંધોની [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, એક જ કામ સંબંધમાં કીધું, લીધું એથી બમણું દીધું. - શૈલ પાલનપુરી, સુવાક્યો., સુવિચાર | Leave a Comment »
Posted on December 27, 2011 by gujaratikavitaanegazal
[1] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ ! [2] ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે,પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે. [3] ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો. [4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે. [5] મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ !, સુવાક્યો., સુવિચાર, gujarati suvichar, suvichar | 1 Comment »
Posted on December 24, 2011 by gujaratikavitaanegazal
આ દુનિયામાં આપણું કંઈ જ નથી, સિવાય કે સમય..!! ************************** સ્વર્ગ જેવું બીજું કયું સ્થળ છે, જ્યાંથી તમને કોઈ જ કાઢી ન શકે? – સ્મૃતિ..!! ************************** આખી જિંદગી આંકડા તમે માંડો અને છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ (બદ્)નસીબ..!! ************************** સંતાકૂકડીમાં નહીં જડતો જણ એટલે ભગવાન..!! ************************** ઘડિયાળમાં બે કાંટા ભેગા થાય [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર, suvakiya, suvichar | Leave a Comment »
Posted on December 24, 2011 by gujaratikavitaanegazal
આજે આપણે શું કરશું ? તારીખ ૧ – આજે બધાની સાથે નમ્રતાથી વાત કરીશ અને નમ્રતાથી જ વ્યહાર કરીશ. તારીખ ૨ – આજની બધી વાતો ઈશ્વરની આજ્ઞા સમજી સેવા કરીશ. તારીખ ૩ – આજે જેઓ પણ મારી સામે આવશે તેમને સંતુષ્ટ કરીશ. તારીખ ૪ – આજે કોઈની સાથે મધુર વ્યવહાર કરીશ. તારીખ ૫ – આજે [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આજે આપણે શું કરશું ?, આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર, suvakiya, suvichar | Leave a Comment »
Posted on December 24, 2011 by gujaratikavitaanegazal
[1] હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે. [2] જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું. [3] પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું. [4] દુ:ખી થયેલો માણસ પરિસ્થિતિ અથવા પ્રારબ્ધને દોષ દઈ દે છે, પરંતુ [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, વાગોળવા જેવા વિચાર – સંકલિત, સુવાક્યો., સુવિચાર, suvakiya, suvichar | Leave a Comment »
Posted on December 24, 2011 by gujaratikavitaanegazal
સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને. –મોરારજીભાઈ દેસાઈ મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે. –કબીર જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી. [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, સુવિચાર, સુવિચારોનું સરોવર – સંકલિત, gujaratikavitaanegazal, suvakiya, suvichar | Leave a Comment »
Posted on December 23, 2011 by gujaratikavitaanegazal
હસતે મુખે રસ્તામાં વેર્યાં ફૂલ ગુલાબ કેરાં નસીબે નીચા નમી વીણીશું ક્યારે આજ આજ ભાઈ અત્યારે કોઈએ આપણું ભૂંડું કીધું આંગણે આવી દુઃખ દીધું માફ એને કરીશું ક્યારે આજ આજ ભાઈ અત્યારે ઉછીનું લઈ આબરુ રાખી વેળા આવ્યે વિપદ ભાંગી પાછું એ ધન દેવું ક્યારે આજ આજ ભાઈ અત્યારે સાચા સારા ઘણાં કરવા કામો પળોજણમાંથી [...]
Filed under: આધ્યાતમિક, કાવ્ય, ગુજરાતીકવિતા, સુવિચાર | Tagged: adhyatmic, આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ભજન, હસતે મુખે રસ્તામાં વેર્યાં, bhajan, gujarati kavita | Leave a Comment »
Posted on November 22, 2011 by gujaratikavitaanegazal
“શ્વાસ અને વિશ્વાસ એકજ વાર ટુટે છે શ્વાસ ટુટવાથી જીવનું મ્રુત્યુ થાય છે અને વિશ્વાસ ટુટવાથી જીવનનું મ્રુત્યુ થાય છે.” … દરિયો ભલે ને માને કે પાણી અપાર છે, એને ખબર નથી કે નદીનું ઉધાર છે. ખુશનસીબ એ નથી જેનું નસીબ સારું છે ખુશનસીબ એ છે જે પોતાના નસીબથી ખુશ છે . તમારી આંખ સારી [...]
Filed under: વીણેલા મોતી, સુવાક્યો., સુવિચાર | Tagged: "શ્વાસ અને વિશ્વાસ એકજ વાર ટુટે છે, આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, વીણેલા મોતી, સુવાક્યો., સુવિચાર | Leave a Comment »
Posted on November 1, 2011 by gujaratikavitaanegazal
* બીજાના જે દોષોને આપણે વખોડતા હોઈએ, તે જ દોષમાં આપણે પોતે ન પડીએ, તે માટે સજાગ રહીએ તો સારું ! * મિત્રતા બાંધતા પહેલાં, સર્વપ્રથમ આપણે સ્નેહની એક વ્યાખ્યા સ્થાપિત કરીએ કે જેથી કરીને તેનો સ્વભાવ અને શક્તિ આપણને સમજાય. * વિવેક માનવીને શુદ્ધ વિચારો દ્વારા સદગુણ તરફ દોરે છે અને પોતાનો અધિકાર સ્થાપિત [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: ગુજરાત, ગુજરાતી સુવિચાર, સુવાક્યો., સુવિચાર, gujarati suvakya, gujarati suvichar | 1 Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
[1] અંગ્રેજીમાં કહેવત છે તેમ બીજા કોઈ સામે આંગળી ચીંધીએ ત્યારે બાકીની ત્રણ આંગળી આપણી પોતાની સામે આપોઆપ વળી જાય છે. સામાન્ય અનુભવ એવો છે કે બેફામ ગાળાગાળી કરનાર લોકો જાતે જ ઘણા અસ્વચ્છ હોય છે, અને ઘણા ખુશામતખોર પણ હોય છે. તેમની ગાળાગાળી મોટે ભાગે તેમની હતાશા અને નિષ્ફળતાના પરિણામરૂપે આવી પડે છે. – [...]
Filed under: આધ્યાતમિક, ગુજરાતી સુવિચાર, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી સુવિચાર, સુવાક્યો., સુવિચાર, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
ક્રોધ ખરાબ છે,કારણ કે પહેલા પરેશાની,પછી પરસેવો અને અંતે પસ્તાવો. જેની ભાષામાં સભ્યતા હોય,એના જીવનમાં ભવ્યતા આવે. માન હો કે અપમાન,માને સમાન તે મહાન જીવનનો ઊડે તે પહેલા સાચો કરી લેજો. ઘર મોટા હોવાથી ભેગું નથી રહેવાતું,મન મોટાં હોય તો ભેગું રહેવાય છે. મા-બાપ જીવતાં હોય ત્યારે એમને અપમાનિત કરી ચૂપ કરે ને એમના મર્યા [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, સુવાક્યો., સુવિચાર, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on October 5, 2011 by gujaratikavitaanegazal
સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને. –મોરારજીભાઈ દેસાઈ મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે. –કબીર બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, સુવિચાર, gujarat, gujarati, gujarati website, gujaratiblog | Leave a Comment »
Posted on October 5, 2011 by gujaratikavitaanegazal
વજન વગર ની વાત નકામી ભજન વગર ની રાત નકામી સંગઠન વગર ની નાત નકામી માનવતા વગર ની જાત નકામી કાપે નહીં તેવી ધાર નકામી કહ્યું નો માને એ નાર નકામી સુધારે નહીં તેવી માર નકામી શુકન વગર ની હોડી નકામી બેસી જાય તેવી ઘોડી નકામી બ્રેક વગર ની કાર નકામી પૂંજી સાવ અધૂરી નકામી [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, વજન વગર ની વાત નકામી, સુવિચાર, gujarat, gujarati, gujaratiblog | 1 Comment »
Posted on October 5, 2011 by gujaratikavitaanegazal
બરાબર સમજી રાખો : અનાયાસે પ્રાપ્ત થયેલી લક્ષ્મી, પરિશ્રમ તથા પુરુષાર્થ વગરનું જીવન, અને સાચી ભુખ વિનાનું ભોજન, … આ ત્રણેય ભલે થોડો આનંદ આપે……………….. પણ સરવાળે તે હાનિકર્તા છે
Filed under: સુવિચાર | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, બરાબર સમજી રાખો :, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujaratibhajan, gujaratiblog | Leave a Comment »
Posted on March 19, 2010 by gujaratikavitaanegazal
જીવનના સાત પગલા 1) જન્મ —— એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે. 2) બચપન —— મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે તરિયો છે. 3) તરુણાવસ્થા —— કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે, મેળવવાની અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે. 4) યુવાવસ્થા —— બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Leave a Comment »
Posted on December 23, 2009 by gujaratikavitaanegazal
માતા* પૃથ્વી પરના તારા અવતરણ પહેલાં નવમાસ સતત તારી સંભાળ રાખી પોતાની જરુરીયાત અળગી કરે છે તે માતા. * જન્મ બાદ તારા શરીરના દરેક અંગને પોષણ આપવા પ્રેમથી મહેનત કરે તે માતા. * પુત્ર કે પુત્રી એતો કર્મનું બંધન છે પણ જેણે જન્મ આપ્યો છે તેને માટે તો તે તેના સંતાન છે તે માતા. * [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર, Uncategorized | Tagged: આધ્યાતમિક, ગુજરાત, માતા - પિતા - સંતાન, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan | Leave a Comment »
Posted on December 20, 2009 by gujaratikavitaanegazal
સફળ લગ્ન જીવનના નીચોડમાંથી ઉમદા લગ્ન જીવનના પથદર્શક ઉપાયો તેના પુત્રના માર્ગદર્શન માટે સૂચવેલા, તેમના કેટલાંક મુદ્દાઓ સૌને વાંચવા-વિચારવા અને સમજવા ગમશે. ૦૧. સપ્તપદી ના સોગ્ંદ નામામા પત્નીને વચન આપ્યા પ્રમાણે , તુ પત્ની ને મીત્ર ગણજે . ૦૨. જીવનના ર્ંગમ્ંચ્ પર તુ સુપરસ્ટાર બની ફુલાઇ નહિં રહેતો, તુ પત્નીને બઘા પ્રકાર ની તાલીમ આપીને [...]
Filed under: આધ્યાતમિક, જયકાંત જાની (USA ), સુવિચાર | Tagged: આધ્યાતમિક, કુર્યાત સદા મ્ંગલમ - જયકાંત જાની (USA), જયકાંત જાની (USA ), મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, સુવિચાર, gujarati net, gujaratiblog, gujaratikavitaanegazal | 2 Comments »
Posted on December 8, 2009 by gujaratikavitaanegazal
જેક્સન બ્રાઉન નામના એક માણસે પોતાના જીવનના નીચોડમાંથી ઉમદા જીવનના પથદર્શક ઉપાયો તેના પુત્રના માર્ગદર્શન માટે સૂચવેલા, તેમના કેટલાંક મુદ્દાઓ સૌને વાંચવા-વિચારવા અને સમજવા ગમશે. ૦૧. સારાં સારાં પુસ્તકો વસાવતો રહેજે, ભલે પછી એ કદી નહિં વંચાય તેમ લાગે. ૦૨. કોઈના પણ વિશે આશા સમૂળગી ત્યજી દેતો નહિં, ચમત્કારો દરરોજ થતાંજ રહે છે. ૦૩. દરેક [...]
Filed under: અખંડજ્યોતિ, ભક્તિ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, પિતાનો પુત્ર ને વારસો, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, સુવિચાર, gujarat, gujarati, gujaratibhajan, gujaratiblog | Leave a Comment »
Posted on September 18, 2009 by gujaratikavitaanegazal
બીજાના જીવનને હરદમ પ્રકાશ ધરનારું, શાંત થઇને અન્ય જનોને પ્રશાંત કરનારું; ઉન્નત કરે અન્યને ત્યારે શોભે તે કેવું ! . અનાથનો આધાર બને તે તપ્તતણી છાયા; મૈત્રી રાખી સર્વ પર છતાં કરે નહીં માયા; મુક્ત થઇને મુક્ત કરે એ જીવન મધુ જેવું! પીડે ના કોઇને દુભવે, મંગલમય તે હો; સત્ય ન્યાય ને નીતિ ન છોડે, [...]
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'પ્રસાદ' માંથી, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'પ્રસાદ' માંથી, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
जिवनको पाया हे प्रभु बस जिवन जीना सिखलादे ये जिवन है अणमोल प्रभु बस मोल मुझे बतलादे જીવન પૂર્ણ થાય છે જ્યારે શ્વાસ થમી જાય છે આશા, નિરાશામાં પરિણમે છે જ્યારે આત્મવિશ્વાસ ડગે છે. પ્રેમનો અંત આવે છે, જ્યારે બીજા પ્રત્યે સહાનુભૂતિ ન હોય. મિત્રતા ખંડિત થાય છે ,જ્યારે ‘વહેંચીને’ખાવાની ભાવના સૂકાય છે. જીવન શરૂ [...]
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ચિંતન લેખ, ધર્મધ્યાન, સુવિચાર | Tagged: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, જીવન, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
સગાં તો સ્મશાનેથી પાછાં વળી જાય છે, સાચા સગાં છે જંગલના લાકડા જે સાથે બળી જાય છે. છૂટે ના શ્ર્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશા રાખે છે, દગા અને દુઆમાં લોકો ખૂબ વિશ્ર્વાસ રાખે છે. ઉઘાડી આંખથી નિસ્બત છે દુનિયાને દોસ્તો, બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે. મરનારની ચિતા પર એનો ચાહનાર કોઇ [...]
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ચિંતન લેખ, ધર્મધ્યાન, ભજન, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, સગાં સગાં સૌ શું કરો છો ?, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | 3 Comments »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
વિણેલા મોતી:- પોતાનું “મકાન” ઉભું કરવા માટે…… ઇંટ, રેતી, સીમેંન્ટ, મજૂરી અને બુધ્ધિપૂર્વકના પ્લાનીંગની જરુર પડે છે…તે જ રીતે સારું “ધર” ઉભું કરવા, સંસ્કારી કુટુંબ સ્થાપવાની જરૂર પડે છે. સાચા પ્રેમની, ઉચ્ચ ભાવનાની, એકબીજાને આવકારવાની ભાવના, તથા સાચા સાથ અને સંસ્કારી સથવારાની જરૂર પડે છે….. -આ ચાર વાત પાછી ફરતી નથી.. [1] બોલેલા બોલ [2] [...]
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ચિંતન લેખ, ધર્મધ્યાન, ભક્તિ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, વિણેલા મોતી, સુવિચાર, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
હે પ્રભો ! વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી, પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે. દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે મને સાંત્વના ન આપો તો ભલે, પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો. મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ, પણ મારું બળ [...]
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ધર્મધ્યાન, ભક્તિ, ભજન, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, પ્રાર્થના, ભજન, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, સુવિચાર, bhajan, gujarat, gujarati, gujarati website, gujaratibhajan, gujaratiblog | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
મારા મરણ વખતે બધી નોટો અહિં પધરાવજો, મારી નનામી સાથે કોરી ચેક-બુકો બંધાવજો, ડાઘુઓમાં સંઘરાખોરોને પ્રથમ બોલાવજો, કોઇ ચૌદશિયાને પેલા દોણી દઇ દોડાવજો, માલને મુડી બધી મુકી દઇને જાઉ છું બંગલા અને મોટરો પણ અહિંયા જ મુકતો જાઉ છું, લખપતિ કહેવાઉં, પણ ખાલી હાથે જાઉ છું, શું કરૂં લાચાર છું, બસ એકલો હું જાઉ છું, [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, ધર્મધ્યાન, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, પૈસો બોલે છે, ભરત સુચક, સુવિચાર, bhajan, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
..જીભમાં મીઠાશ લાવજો, અંતરમાં કરૂણા લાવજો, મનને સ્વચ્છ સુંદર બનાવજો, દરેકૃ પ્રત્યે સમભાવ કેળવજો, ધોળા ઉપર કાળુ કરવાની કુટેવ છોડજો, વાત્સલ્યની પ્રભાથી જીવનને સુશોભિત બનાવજો, હ્ર્દયને કરૂણાવંત બનાવજો, સમસ્ત જગત પ્રત્યે સદવિચારો કેળવજો. -પ્રશાંત Posted by PRASHANT SHAH in gujarati
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, આવું કંઇક કરજો!, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
જીવનના સાત પગલા 1) જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે. (2) બચપન——-મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે તરિયો છે. (3) તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે. (4)યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, ફના થવાની ઉમ્મીદો છે,..કૂરબાની ની આશાઓ છે, લૂટાઇ જવાની ખ્વાહિશ [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, જીવનના સાત પગલા, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
ઘડિકમાં તને ભુલી જવાની ચીઠી ફાટશ ઉપરવાળાની, વેળા થાશે તારે જાવાની, સગું કુટુંબ ભેગુ મળીને, ચમચી પાણી પાવાની, લોટ પાણીનો લાડવો મુકશે, જરૂર હશે નહિં તારે ખાવાની, પાંચ-પચ્ચીશ ભેગા થઇને, કરશે ઉતાવળ કાઢવાની, લાકડાં ભેગો બાળી દેશે, જરૂર હશે એને નાવાની, હાડકાં લઇને હાલતા થશે, રાખ તારી ઉડી જવાની, બાર દીની મોકાણ કરી, પછી મિષ્ટાન [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ઘડિકમાં તને ભુલી જવાની, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 26, 2009 by gujaratikavitaanegazal
01. પુત્ર નથી, ધન નથી સ્વાસ્થ્ય નથી નાં રોદણાં રડતા ઘણાં લોકો જોવા મળે છે. પરંતુ ભાગ્યેજ એવા વિરલા રડતા જોવા મળશે જે રોદણું રડતા હોય કે પ્રકાશ નથી, ભગવાન નથી, સત્કર્મ નથી. જો આના માટે લોકો રડવા લાગે તો એમને કોઇ જ વાતની કમી ન રહે. 02. ભીનો, કાચો વાંસ આરામથી વાળી શકાય છે. [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, રામ કૃષ્ણ પરમહંસના પ્રેરણાપ્રદ વચન, રામકૃષ્ણપરમહંસ, સુવિચાર, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
દરિયાનાં મોજા તરફ એક નજરે નિહાળો . સફેદીના ઢાકણ સાથે બરફ આચ્છાદિત ઉભેલા ડુંગરની જેમ ઊંચા ઉછળે છે અને આગળ તાજ સાથે ઘસી રહ્યા છે .જાણે કે પવિત્રતાનો તાજ ,શક્તિનો તાજ એક ભવ્ય વૈભવશાળી માલિક ! મોજાઓની ગતિ તરફ જુઓ .રસ્તામાં આવતી અડચણો ની કોઈ અસર નહિ .ભલે ને પછી તા જડ હોય કે ચેતન [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, શક્તિ, સુવિચાર, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
શિક્ષણ ભૌતિક દુનિયામાં અસ્તિત્વ ટકાવી રાખવાની દ્રષ્ટીએ જરૂરી છે .પરંતુ જીવન સફળ બનાવવાની દ્રષ્ટીએ .જીવનની દરેક પળમાં નવીનતાનો અનુભવ કરવાની દ્રષ્ટીએ.પ્રત્યેક દિવસને નૈતિક ઉન્નતિના અને પ્રસન્નતાના દિવસ તરીકે અનુભવ કરવા માટે અને નિરંતર શાંતિ હોવા માટે સૌ પ્રથમ ‘સ્વ ‘ નું જ્ઞાન ઘણું જ જરૂરી છે અને અગત્યનું છે . આપણામાં કહેવત છે કે,પહેલા તમારી [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, જ્ઞાન- `આજ ની વિચારધારા, ભરત સુચક, વિચારધારા, સુવિચાર, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, `આજ ની વિચારધારા ' | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
આપણે દરેક એક સમયે શાંતિસભર અને પવિત્ર હતા. પરંતુ પવિત્ર બનવું અર્થાત શું ? અને આપણે કેવી પ્રવૃત્તિ કરતા હતા ? અપવિત્રતા સાંકળ છે .અપવિત્રતા શાપ સમાન છે .જે બુદ્ધિહીન બનાવે છે . અને આપણને અંધકારમાં જ રાખે છે અજ્ઞાનતામાં રાખે છે, અને બેભાન બનાવે છે .પવિત્રતા આપણને સ્વત્રંતા આપે છે .જે આપણને જ્ઞાન, શાંતિ [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, પવિત્રતા, પવિત્રતા-આજ ની વિચારધારા, ભરત સુચક, વિચારધારા, સુવિચાર, bhajan, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratikavitaanegazal, `આજ ની વિચારધારા ' | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
દુનિયાની દ્રષ્ટીએ ખૂન કરાનારાને દોષ આપવામાં આવે છે .એટલે ખૂનીમાં દયા નથી એમ કહેવાય . ખૂન કરનાર એમ મને છે કે દુનિયાને દયા નથી .અને જે થી કરીને માનવની માનવ સાથે ની અમાનવતાની લાંબી અને મજબુત સાંકળ શરુ થાય છે .આ મનુષ્યનાતાના સાથી મનુષ્ય માટેના નિર્ણય ની જ વાત છે .અર્થાત સાર રૂપે એ જે [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર, Uncategorized | Tagged: આધ્યાતમિક, ગુજરાત, દયા, ભજન, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati website, gujaratigazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
તેના અભ્યાસથી અંતરમા શાંતિ અને આનંદ પ્રવર્તે છે. વેદાંતના પઠનથી જીવન જીવવાની કળા પ્રાપ્ત થાય છે. વેદનો અભ્યાસ સફળતા અને પ્રગતિને પંથે પ્રયાણ કરાવે છે. એ બંનેના સમન્વયથી આપણી ભૌતિક અને આધ્યાત્મિક ભૂખ સંતોષાય છે. વેદાંતનો અભ્યાસ એટલે પધ્ધતિસર જીવન જીવવાનો સફળ પ્રયાસ. “હું” કોણ? એ પ્રશ્નનો ઉત્તર વેદાંત આપે છે. વેદે તેની છણાવટ કરી [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ચિંતન, ચિંતન લેખ, ભરત સુચક, વેદ, વેદ નો અભ્યાસ, સુવિચાર, bhajan, Bharat Suchak, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
જે આદરના અધિકારી છે. માતા પિતા જેને આદરની પરવા નથી. કૂતરા- બિલાડા જે હરપળે વિંધાય છે. હ્રદય જેને વિંધવું શક્ય નથી. શબ જે આવે છે તે જવા માટે. યુવાની જે જાય છે આહિસ્તા આહિસ્તા. ઘડપણ જે શરીરનું આભૂષણ છે. મૌન જે ઘણીવાર વ્યર્થ છે. વાણી જેના પર સંયમ આવશ્યક છે. જીભ જે સ્વતંત્ર અને દૃઢ [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ચિંતન, ચિંતનલેખ, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
ગણ-પતિ એટલે સમૂહના પતિ..એટલે કે નેતા.નેતા પાસે બાહ્ય રૂપ ન હોય તો ચાલે પણ આંતરિક રૂપ…અર્થાત .ગુણો હોવા જરૂરી છે જ.અને કયા ગુણો તે તેમનું વિશિષ્ટ રૂપ દ્વારા દર્શાવ્યું છે. ગણપતિનું મસ્તક હાથીનું છે.હાથી ના જીવનમાં તેજસ્વિતા છે.તે બુધ્ધિમાન છે.હાથી પોતે ખાતા પહેલાં પ્રથમના બે-ત્રણ કોળિયા આમતેમ ઉડાડે છે.કારણકે રાજા જેવો ગજરાજ જમતો હોય ત્યારે [...]
Filed under: આધ્યાતમિક, ભક્તિ, ભજન, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગણપતિબાપા ના જીવન પ્રતીકો, ગુજરાત, ગુજરાતીકવિતા, નીલમ દોશી, ભજન, ભરત સુચક, સુવિચાર, bhajan, Bharat Suchak, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
ભક્તિની શક્તિ અજબ ગજબ ની છે. શબ્દમાં ભક્તિ ભળે તો સ્તવન/ભજન બને, ભોજનમાં ભક્તિ ભળે તો પ્રસાદ બને, પથ્થરમાં ભક્તિ ભળે તો મુર્તિ બને, ચાલવામાં ભક્તિ ભળે તો યાત્ર બને, અને આત્મામાં ભક્તિ ભળે તો ‘પરમાત્મા’ બને. -પ્રશાંત શાહ ના સુવિચાર સગ્રહમાંથી
Filed under: આધ્યાતમિક, ધર્મધ્યાન, ભક્તિ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભક્તિ, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
પ્રેમને સાકાર થવાનું મન થયું ને ‘મા’નું સર્જન થયું. પ્રભુને પણ અવતરવું પડે છે, ને મા ની ગોદમાં રમવું પડે છે, મા એ તો મા છે… બધાને ત્યાં વિરમવું પડે છે. રડવું હોય તો ખભો કોઇનોય મળે, પણ ખોળો તો મલકમાં ‘મા’નો જ મળે. ‘મા’ ગંગા કરતાં પણ મહાન છે, ગંગા સુકાય, મા નહિં. મા [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: 'મા', -પ્રશાંત શાહ , સુવિચાર, આધ્યાતમિક, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
એક દિવસ શેરડી ના સાંઠાને એક વિચાર આવ્યો, કે હું આટલો તંદુરસ્તી ભર્યો, રસ ભર્યો, ગુણ ભર્યો, લોકોનાં માનપાન મેળવનારો, સર્વગુણ સુંદર અને મારો ઉપયોગ લોકો કરી જાય? મને કચડીને નીચોવીને બધા મઝા કરે? એ કેમ ચાલે? એણે નક્કી કર્યું કે …‘હવે થી આ લોકો માટે મારી યુવાનીનું ગળું હું નહી જ ટુંપું. સમય તો [...]
Filed under: "નિર્મળ ભટ્ટ" (મિધામિનિ કોમ્યુનીટી દ્વારા), આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ઉર્મીભર્યા, એક દિવસ., ગુજરાત, ચિંતન, ચિંતનશીલ, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati poem, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
જેમાં એક પાઈનો પણ ખર્ચ નથી ભક્તિ જે આપવાથી વધે છે પ્રેમ જે સાંધી પણ શકે અને વેતરી પણ જીભ જે ખોવાથી માનવ મૃત સમાન સ્વાભિમાન જે જિવનમા પ્રાણ રેડે ઉત્સાહ જે હમેશ વપરાય, કારણ વિના બહાનુ જે ચેપી રોગ છે નિંદા જે સાકરથી ગળ્યું લાગે ખુશામદ જે શબ્દકોષમા ન હોવો જોઈએ અશક્ય જેના ફળ [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ચિંતન, ચિંતન લેખ, ભરત સુચક, શું સારું?, સુવિચાર, gujarati net, gujarati website, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
માણસ દિવસે ને દિવસે પ્રકૃતિ થી દુર થતો જાય છે અને આથી જ તે અશાંત ,શુષ્ક ,સંકુચિત ,અને અંદર થી ખાલીખમ થતો જાય છે .એની પાસે ઘણું છે પણ અંતર ઠરે તેવી કશુક ખૂટે છે . પ્રકૃતિ ‘માં’ ની શીતળ ગોદ જેવી છે આથી જે પ્રકૃતિ ને સમજી ને તેના સાનિધ્યમાં જીવે છે તેનામાં બાળસહજ [...]
Filed under: આધ્યાતમિક, વૈધ વત્સલ વસાણી, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ચિંતન, ભરત સુચક, વૈધ વત્સલ વસાણી, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog | 1 Comment »
Posted on August 19, 2009 by gujaratikavitaanegazal
હયાત માતા-પિતાની છત્રછાયામાં, વ્હાલપનમાં બે વેણ બોલીને, નિરખી લેજો, હોઠ અડધા બિડાય ગયા પછી, ગંગાજળ મૂકીને શું કરશો… અંતરના આશીર્વાદ આપનારને, સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો, હયાતી નહી હોય ત્યારે નત મસ્તકે, છબીને નમન કરીને શું કરશો… કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે, પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહીં ફરે, લાખ કરશો [...]
Filed under: આધ્યાતમિક, ભજન, માતા, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ભજન, હયાત માતા-પિતાની છત્રછાયામાં, bhajan, gujarati, gujaratibhajan | Leave a Comment »