Posted on December 30, 2011 by gujaratikavitaanegazal
[1] જ્યારે સ્વાસ્થય સારું હોય છે, ત્યારે બધું જ સારું હોય છે, પણ સહેજ મંદવાડ આવવાનો શરૂ થાય છે ને તન અને મન પણ સાથ નથી આપતા, એ ભૂલતા નહીં ! [2] સાચી સમજણમા સુખ છે, ગેર સમજણમા નહીં. આ વાત ભૂલતા નહીં ! [3] આસમાની કે સુલતાની દુખો સામે ઝૂકી જવામાં હંમેશાં ફાયદો જ [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન, ચિંતન લેખ, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, વિચાર વલોણુ - જયકાંત જાની ( અમેરીકા ), સુવાક્યો., સુવિચાર, gujarati suvakiyo, gujarati suvichar, suvichar | Leave a Comment »
Posted on December 30, 2011 by gujaratikavitaanegazal
1] જ્યારે બધું સારું હોય છે, ત્યારે બધું જ સારું હોય છે, પણ સહેજ અંધકાર આવવાનો શરૂ થાય છે ને પડછાયો પણ સાથ નથી આપતો, એ ભૂલતા નહીં ! [2] બીજના ચંદ્રનો જ વિકાસ થાય છે, પૂનમના નહીં. આ વાત ભૂલતા નહીં ! [3] વાવાઝોડાં સામે ઝૂકી જવામાં હંમેશાં ફાયદો જ છે, એના ગયા પછી [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન, સુવાક્યો., સુવિચાર, હિમાંશુ શાહ | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ચિંતન, ચિંતન-પંચામૃત – હિમાંશુ શાહ, પંચામૃત, સુવાક્યો., સુવિચાર, હિમાંશુ શાહ, gujarati suvichar, gujaratikavitaanegazal, suvakiya | Leave a Comment »
Posted on December 29, 2011 by gujaratikavitaanegazal
વિશ્વ આખા માં પ્રવાસ કરનાર ને પુછવામાં આવે કે , હવે તમને સોથી વધારે કંઇ લાગણી થાય છે?તો જવાબ મળશે ,મને થાય છે કે હવે બને એટ્લી ઝડપ થી હું મારા ઘરે જાઊં. ઘર એટ્લે દરેક માણસે ખુલ્લી આંખે જોયેલું એક સવજિવન નું સપનું . ચાર દિવાલ વચ્ચે ની આખી સૃષ્ટિ માણસ ની પોતાની [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ઘર ક્યારે મંદિર બને?, સુવાક્યો., સુવિચાર, gujarati suvichar suvakiyo, suvakiyo, suvichar | 2 Comments »
Posted on December 28, 2011 by gujaratikavitaanegazal
આજકાલ બધું જ બદલાઈ રહ્યું છે અને વળી ઝડપભેર બદલાઈ રહ્યું છે. પરિવર્તનની ઝડપને કારણે અક્કલ બહેર મારી જાય તેવું પણ થાય છે. ઘડપણની વ્યાખ્યા શી? ઘડપણ એટલે પરિવર્તનને સ્વીકારવાની અને પચાવવાની અશક્તિ. માનવ ઈતિહાસમાં ક્યારે પણ જૂની પેઢીને નવી પેઢી ડાહી લાગી નથી. જગતનું સૌથી ઘરડું વિધાન આ પ્રમાણે છેઃ ‘આ દુનિયા હવે પહેલા [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ઘડપણની વ્યાખ્યા શી ?, સુવાક્યો., સુવિચાર, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 28, 2011 by gujaratikavitaanegazal
* ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે. * ઈર્ષા ન કરો – સમય અને શક્તિનો વ્યય થાય છે. * તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા. * લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે. * પુસ્તક વાંચો – તમારી [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે., સુવાક્યો., સુવિચાર, gujarati suvakiya, gujarati suvichar, gujaratikavitaanegazal, gujaratisuvichar, suvichar | Leave a Comment »
Posted on December 28, 2011 by gujaratikavitaanegazal
હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે. જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું. પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું. નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, સુવાક્યો., સુવિચાર, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on December 28, 2011 by gujaratikavitaanegazal
(૧)એટલા કડવા ના બનો જેથી લોકો થૂંકી નાખે , એટલા મીઠા ના બનો જેથી લોકો ચાવી નાખે! (૨)સ્મરણ કરવું આપના હાથની વાત છે અને જીવન મરણ પ્રભુના હાથની વાત છે! (૩)લાકડાનો અગ્નિ લાકડાને બળે છે , તેમ દેહમાનો અગ્નિ દેહને બાળે છે! (૪)આજના સુરજને આવતી કાલનાં વાદળ પાછળ છૂપાવવો તેનું નામ ચિંતા! (૫)સ્વતંત્ર થાઓ પણ [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, એટલા કડવા ના બનો જેથી લોકો થૂંકી નાખે, એટલા મીઠા ના બનો જેથી લોકો ચાવી નાખે, ગુજરાતી કવિતા અને ગઝલ, સુવાક્યો., સુવિચાર, gujaratikavitaanegazal, suvakiya, suvichar | 2 Comments »
Posted on December 27, 2011 by gujaratikavitaanegazal
1. વિચાર જ કાર્ય અને સફળતાનો પિતા છે,મગજને ખરાબ વિચારોનુંગોદામ નહીં, પરંતુ રચનાત્મક અને હકારાત્મક વિચારો પેદા કરતુંકારખાનું બનાવો. 2. વિશ્વાસ એક શબ્દ છે, તેને વાંચતા second લાગે છે.. વિચારો તો minute લાગે છે.. સમજાવો તો દિવસ લાગે છે… પણ તેને સાબિતકરતા આખી જીંદગી લાગે છે..!! 3. સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા., નાસમજમાં કોઈને [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, મગજને ખરાબ વિચારોનુંગોદામ નહીં, વિચાર જ કાર્ય અને સફળતાનો પિતા છે, સુવાક્યો., સુવિચાર | Leave a Comment »
Posted on December 27, 2011 by gujaratikavitaanegazal
પથ્થર પ્રતિમા બન્યો એ જોઈ હૈયું હરખી ગયું, પણ… પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો, એ જોઈને દિલ રડી પડયું……… “શ્વાસ અને વિશ્વાસ એકજ વાર ટુટે છે શ્વાસ ટુટવાથી જીવનું મ્રુત્યુ થાય છે અને વિશ્વાસ ટુટવાથી જીવનનું મ્રુત્યુ થાય છે.” માનવ સંવેંદનાઓનો છે આ જનજાળ..સરવાળે બેસાડેલા સંબંધોની મીઠી પાળ… ઉધારે રહેતી મદદને ના ગણો ઉપકાર.. બસ [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, પણ… પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો, પથ્થર પ્રતિમા બન્યો એ જોઈ હૈયું હરખી ગયું, સુવાક્યો., સુવિચાર, suvichar | Leave a Comment »
Posted on December 27, 2011 by gujaratikavitaanegazal
સંબંધો બહુ અટપટી ચીજ છે. સંબંધો વગરનો સમાજ શકય નથી. સંબંધો વગર સંસ્કૃતિ શકય નથી. આપણે સહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ. સંબંધો જ માણસને માણસ સાથે જૉડી અને જકડી રાખે છે. દરેક સંબંધો જુદા જુદા હોય છે. કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે. દરેક સંબંધોની [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, એક જ કામ સંબંધમાં કીધું, લીધું એથી બમણું દીધું. - શૈલ પાલનપુરી, સુવાક્યો., સુવિચાર | Leave a Comment »
Posted on December 27, 2011 by gujaratikavitaanegazal
[1] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ ! [2] ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે,પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે. [3] ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો. [4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે. [5] મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ !, સુવાક્યો., સુવિચાર, gujarati suvichar, suvichar | 1 Comment »
Posted on December 24, 2011 by gujaratikavitaanegazal
આ દુનિયામાં આપણું કંઈ જ નથી, સિવાય કે સમય..!! ************************** સ્વર્ગ જેવું બીજું કયું સ્થળ છે, જ્યાંથી તમને કોઈ જ કાઢી ન શકે? – સ્મૃતિ..!! ************************** આખી જિંદગી આંકડા તમે માંડો અને છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ (બદ્)નસીબ..!! ************************** સંતાકૂકડીમાં નહીં જડતો જણ એટલે ભગવાન..!! ************************** ઘડિયાળમાં બે કાંટા ભેગા થાય [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર, suvakiya, suvichar | Leave a Comment »
Posted on December 24, 2011 by gujaratikavitaanegazal
આજે આપણે શું કરશું ? તારીખ ૧ – આજે બધાની સાથે નમ્રતાથી વાત કરીશ અને નમ્રતાથી જ વ્યહાર કરીશ. તારીખ ૨ – આજની બધી વાતો ઈશ્વરની આજ્ઞા સમજી સેવા કરીશ. તારીખ ૩ – આજે જેઓ પણ મારી સામે આવશે તેમને સંતુષ્ટ કરીશ. તારીખ ૪ – આજે કોઈની સાથે મધુર વ્યવહાર કરીશ. તારીખ ૫ – આજે [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આજે આપણે શું કરશું ?, આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર, suvakiya, suvichar | Leave a Comment »
Posted on December 24, 2011 by gujaratikavitaanegazal
[1] હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે. [2] જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું. [3] પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું. [4] દુ:ખી થયેલો માણસ પરિસ્થિતિ અથવા પ્રારબ્ધને દોષ દઈ દે છે, પરંતુ [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, વાગોળવા જેવા વિચાર – સંકલિત, સુવાક્યો., સુવિચાર, suvakiya, suvichar | Leave a Comment »
Posted on December 24, 2011 by gujaratikavitaanegazal
સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને. –મોરારજીભાઈ દેસાઈ મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે. –કબીર જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી. [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, સુવિચાર, સુવિચારોનું સરોવર – સંકલિત, gujaratikavitaanegazal, suvakiya, suvichar | Leave a Comment »
Posted on November 22, 2011 by gujaratikavitaanegazal
“શ્વાસ અને વિશ્વાસ એકજ વાર ટુટે છે શ્વાસ ટુટવાથી જીવનું મ્રુત્યુ થાય છે અને વિશ્વાસ ટુટવાથી જીવનનું મ્રુત્યુ થાય છે.” … દરિયો ભલે ને માને કે પાણી અપાર છે, એને ખબર નથી કે નદીનું ઉધાર છે. ખુશનસીબ એ નથી જેનું નસીબ સારું છે ખુશનસીબ એ છે જે પોતાના નસીબથી ખુશ છે . તમારી આંખ સારી [...]
Filed under: વીણેલા મોતી, સુવાક્યો., સુવિચાર | Tagged: "શ્વાસ અને વિશ્વાસ એકજ વાર ટુટે છે, આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, વીણેલા મોતી, સુવાક્યો., સુવિચાર | Leave a Comment »
Posted on November 1, 2011 by gujaratikavitaanegazal
* બીજાના જે દોષોને આપણે વખોડતા હોઈએ, તે જ દોષમાં આપણે પોતે ન પડીએ, તે માટે સજાગ રહીએ તો સારું ! * મિત્રતા બાંધતા પહેલાં, સર્વપ્રથમ આપણે સ્નેહની એક વ્યાખ્યા સ્થાપિત કરીએ કે જેથી કરીને તેનો સ્વભાવ અને શક્તિ આપણને સમજાય. * વિવેક માનવીને શુદ્ધ વિચારો દ્વારા સદગુણ તરફ દોરે છે અને પોતાનો અધિકાર સ્થાપિત [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: ગુજરાત, ગુજરાતી સુવિચાર, સુવાક્યો., સુવિચાર, gujarati suvakya, gujarati suvichar | 1 Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
[1] અંગ્રેજીમાં કહેવત છે તેમ બીજા કોઈ સામે આંગળી ચીંધીએ ત્યારે બાકીની ત્રણ આંગળી આપણી પોતાની સામે આપોઆપ વળી જાય છે. સામાન્ય અનુભવ એવો છે કે બેફામ ગાળાગાળી કરનાર લોકો જાતે જ ઘણા અસ્વચ્છ હોય છે, અને ઘણા ખુશામતખોર પણ હોય છે. તેમની ગાળાગાળી મોટે ભાગે તેમની હતાશા અને નિષ્ફળતાના પરિણામરૂપે આવી પડે છે. – [...]
Filed under: આધ્યાતમિક, ગુજરાતી સુવિચાર, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી સુવિચાર, સુવાક્યો., સુવિચાર, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
ક્રોધ ખરાબ છે,કારણ કે પહેલા પરેશાની,પછી પરસેવો અને અંતે પસ્તાવો. જેની ભાષામાં સભ્યતા હોય,એના જીવનમાં ભવ્યતા આવે. માન હો કે અપમાન,માને સમાન તે મહાન જીવનનો ઊડે તે પહેલા સાચો કરી લેજો. ઘર મોટા હોવાથી ભેગું નથી રહેવાતું,મન મોટાં હોય તો ભેગું રહેવાય છે. મા-બાપ જીવતાં હોય ત્યારે એમને અપમાનિત કરી ચૂપ કરે ને એમના મર્યા [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, સુવાક્યો., સુવિચાર, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
જેના વડે મનુષ્ય જીવે છે તે સંસ્કૃતિ નથી, પણ જેને માટે મનુષ્ય જીવે છે તેનું નામ સંસ્કૃતિ! – કનૈયાલાલ મુનશી ધન કરતાં જ્ઞાન એટલા માટે ઉત્તમ છે કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે. જ્યારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે. –સ્વામી રામતીર્થ માણસને અસ્વસ્થ કોણ કરે છે ? બહારની પરિસ્થિતિ ? [...]
Filed under: આધ્યાતમિક, ગુજરાતી સુવિચાર, સુવાક્યો. | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી સુવિચાર, જેના વડે મનુષ્ય જીવે છે તે સંસ્કૃતિ નથી, પણ જેને માટે મનુષ્ય જીવે છે તેનું નામ સંસ્કૃતિ! – કનૈયાલાલ મુનશી, સુવાક્યો. | Leave a Comment »