બીજાના જીવનને હરદમ પ્રકાશ ધરનારું, શાંત થઇને અન્ય જનોને પ્રશાંત કરનારું; ઉન્નત કરે અન્યને ત્યારે શોભે તે કેવું ! . અનાથનો આધાર બને તે તપ્તતણી છાયા; મૈત્રી રાખી સર્વ પર છતાં કરે નહીં માયા; મુક્ત થઇને મુક્ત કરે એ જીવન મધુ જેવું! પીડે ના કોઇને દુભવે, મંગલમય તે હો; સત્ય ન્યાય ને નીતિ ન છોડે, [...]
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'પ્રસાદ' માંથી, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'પ્રસાદ' માંથી, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »