હરિ, કેટલી વાર ? ઝટ્ટ પધારો, કદાચ હું નીકળી જાવાનો જીવનમાંથી બહાર… પ્રભાતિયાની ચિઠ્ઠી તમને મળી હતી કે નહીં ? પંખીએ એમાં જ કરી’તી ટહુકા સાથે સહી ગઈ રાતના નામજાપનો કીધો’તો મેં તાર… હરિ o ઝાંખી બારી, કમાડ ઝાંખાં, ઝાંખું છે અજવાળું સાઠ વરસથી ખુલ્લા ઘરને હવે મારવું તાળું તમને સોંપી ચાવી, મારે જાવું પેલે [...]
Filed under: ધર્મધ્યાન, ભક્તિ, ભજન, મુકેશ જોષી, શ્રીમદ્ ભાગવત | Tagged: કેટલી વાર ?, ગુજરાત, ભજન, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, મુકેશ જોષી, હરિ, bhajan, gujarati, gujarati kavita, gujaratibhajan, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »