એ લોકોએ ઇસુને ખીલા ઠોકી ઠોકી માર્યો, એ લોકોએ સૉક્રેટિસને ઝેર પાઇને માર્યો, એ લોકોએ ગાંધીને ગોળીથી વીંધી નાખ્યો, પણ એ લોકો મને નહીં મારી શકે, કારણ હું સાચું બોલવાનો આગ્રહ નથી રાખતો. – વિપિન પરીખ
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, વિપિન પરીખ | Tagged: એ લોકોએ ઇસુને ખીલા ઠોકી ઠોકી માર્યો, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, વિપિન પરીખ, gujarat, gujarati, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »