જાગ ને જાદવા, કૃષ્ણ નિશાળિયા ! તુજ વિના સ્કૂલમાં કોણ જાશે ? મેગી પિઝા અને કરકરા કુરકુરે, ‘ઠંડા મતલબ…’ પછી કોણ પીશે ? જાગ ને જાદવા… લેસન ઘણું રહ્યું, રાતે ટીવી જોયું પડ્યું હોમવર્ક પછી કોણ કરશે ? જાગ ને જાદવા… બહુ બહુ પુસ્તકો, બહુ બહુ નોટબુકો, દફતરનો ભાર તે કોણ વ્હેશે ? જાગ ને [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, રતિલાલ બોરીસાગર | Tagged: કૃષ્ણ નિશાળિયા !, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જાગ ને જાદવા, રતિલાલ બોરીસાગર, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »