દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન, પરદેશી પંખીનાં ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન ! ખોળો વાળીને હજી રમતાં’તા કાલ અહીં, સૈયરના દાવ ન’તા ઊતર્યા; સૈયરનાપકડીને હાથ ફર્યા ફેર-ફેર -ફેર હજી એય ન’તા ઊતર્યા; આમ પાનેતર પહેર્યુને ઘૂંઘટમાં ડોકાયું જોબનનું થનગનતું ગાન ! દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન, આંગળીએ વળગેલાં [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, માધવ રામાનુજ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન, માધવ રામાનુજ, gujarati kavita, gujaratikavitaanegazal | 1 Comment »