// કોઇ પ્રીત કરી તો જાણે ! અંતરમાં આ શીતળ અગનને કોઇ ભરી તો જાણે ! – કોઇ… દિવસ ઊગ્યે બેચેન રહેવું, રાત પડ્યે મટકું ના લેવું, ખોવાયા ખોવાયા જેવી, પળ પળને વિસરાવી દેવી, જીવતેજીવત આમ જીવનમાં કોઇ મરી તો જાણે ! – કોઇ… દુનિયાની તીરછી દ્રષ્ટિમાં, વેધક વાણીની વૃષ્ટિમાં, મસ્ત બનીને ફરતા રહેવું, મનનું [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, મહેન્દ્ર વ્યાસ 'અચલ' | Tagged: કોઇ પ્રીત કરી તો જાણે ! - મહેન્દ્ર વ્યાસ 'અચલ', ગુજરાતી કવિતા અને ગઝલ, ગુર્જર કાવ્ય ધારા, મહેન્દ્ર વ્યાસ 'અચલ', gujarat, gujarati, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »