કદાચ આજ મરી જાઉં તો, કહો, શું બને ? વિચારું છું: કદાચ ઓળખીય જાઉં મને. વિલુપ્ત થાય અહીં ગાનતાન મૌન મહીં, અને કદાચ કહીં એ જ ગાનતાન બને. ગમ્યું છે ખૂબ કહીં જાઉં કોઈ કાન મહીં, ગમે છે ખૂબ હસીને કહી રહું ગમને. સહીશ આંસુ રુદન દોસ્ત બધા હું તારાં, હસી પડે જો જરા વ્યર્થ [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, મકરંદ દવે | Tagged: કદાચ આજ મરી જાઉં તો, કહો, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મકરંદ દવે, શું બને ?-મકરંદ દવે, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »