વિણેલા મોતી:-

વિણેલા મોતી:-
પોતાનું “મકાન” ઉભું કરવા માટે…… ઇંટ, રેતી, સીમેંન્ટ, મજૂરી અને બુધ્ધિપૂર્વકના પ્લાનીંગની જરુર પડે છે…તે જ રીતે સારું “ધર” ઉભું કરવા, સંસ્કારી કુટુંબ સ્થાપવાની જરૂર પડે છે. સાચા પ્રેમની, ઉચ્ચ ભાવનાની, એકબીજાને આવકારવાની ભાવના, તથા સાચા સાથ અને સંસ્કારી સથવારાની જરૂર પડે છે…..
-આ ચાર વાત પાછી ફરતી નથી..
[1] બોલેલા બોલ
[2] વીતેલો સમય
[3] ગુમાવેલી તક
[4] [...]

પ્રાર્થના

હે પ્રભો !
વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,
પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે.
દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે
મને સાંત્વના ન આપો તો ભલે,
પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.
મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,
પણ મારું બળ તૂટી ન પડે.
સંસારમાં મને નુકસાન થાય,
કેવળ છેતરાવાનું [...]

ગણપતિબાપા ના જીવન પ્રતીકો

ગણ-પતિ એટલે સમૂહના પતિ..એટલે કે નેતા.નેતા પાસે બાહ્ય રૂપ ન હોય તો ચાલે પણ આંતરિક રૂપ…અર્થાત .ગુણો હોવા જરૂરી છે જ.અને કયા ગુણો તે તેમનું વિશિષ્ટ રૂપ દ્વારા દર્શાવ્યું છે. ગણપતિનું મસ્તક હાથીનું છે.હાથી ના જીવનમાં તેજસ્વિતા છે.તે બુધ્ધિમાન છે.હાથી પોતે ખાતા પહેલાં પ્રથમના બે-ત્રણ કોળિયા આમતેમ ઉડાડે છે.કારણકે રાજા જેવો ગજરાજ જમતો હોય ત્યારે [...]

ભક્તિ

ભક્તિની શક્તિ અજબ ગજબ ની છે.
શબ્દમાં ભક્તિ ભળે તો સ્તવન/ભજન બને,
ભોજનમાં ભક્તિ ભળે તો પ્રસાદ બને,
પથ્થરમાં ભક્તિ ભળે તો મુર્તિ બને,
ચાલવામાં ભક્તિ ભળે તો યાત્ર બને, અને
આત્મામાં ભક્તિ ભળે તો ‘પરમાત્મા’ બને.
-પ્રશાંત શાહ ના સુવિચાર સગ્રહમાંથી