Posted on November 28, 2011 by gujaratikavitaanegazal
નાગર નંદજીના લાલ ! રાસ રમંતાં મારી નથડી ખોવાણી. કાના ! જડી હોય તો આલ રાસ રમંતાં મારી નથડી ખોવાણી. .. નાગર નંદજીના લાલ ! નાની નાની નથણી ને માંહી જડેલા હીરા, નથણી આપો ને મારા સુભદ્રાના વીરા. .. નાગર નંદજીના લાલ ! નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય, મોટેરી પહેરું તો મારા મુખપર [...]
Filed under: ગરબો, ગીત, ગુજરાતી ગીત, ભક્તિ, ભજન | Tagged: ગરબો, ગુજરાતી કવિતા અને ગઝલ, નરસિંહ મહેતા, નાગર નંદજીના લાલ !, ભજન, bhajan, gujarati git, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 28, 2011 by gujaratikavitaanegazal
કા’નાને માખણ ભાવે રે કા’નાને મીસરી ભાવે રે ઘારી ધરાવું ને ઘુઘરા ધરું ને ઘેવર ધરું સૈ મોહનથાળ ને માલપૂઆ પણ માખણ જેવા નૈ કા’નાને … શીરો ધરાવું ને શ્રીંખડ ધરું ને સૂતરફેણી સૈ ઉપર તાજા ઘી ધરાવું પણ માખણ જેવી નૈ કા’નાને … જાતજાતના મેવા ધરાવું દૂધ સાકર ને દૈ છપ્પનભોગની સામગ્રી પણ માખણ [...]
Filed under: ગીત, ભક્તિ, ભજન, લોકગીત | Tagged: આધ્યાતમિક, કા’નાને માખણ ભાવે રે, કૃષ્ણગીત, ભજન, લોકગીત, bhajan | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ,જુજવે રુ૫ અનંત ભાસે, દેહમાં દેવ તું,તેજમાં તત્વ તું,શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. ૫વન તું ,પાણી તું ,ભૂમિ તું ,ભૂધરા ,વૃક્ષ થઈ ફુલી રહ્યો આકાશે. વિવિધ રચના કરી ,અનેક રસ લેવાને ,શિવ ૫છી જીવ થયો એજ આશે.અખિલ……. વેદ તો એમ વદે,શ્રુતિ-સ્મૃતિ શાખ દે,કનકકુંડળ વિશે ભેદ ન હોય, દ્યાટ દ્યડીયા ૫છી,નામરુ૫ [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, નરસિંહ મહેતા, ભક્તિ, ભજન | Tagged: અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જુજવે રુ૫ અનંત ભાસે, નરસિંહ મહેતા, ભજન, bhajan, gujarati kavita | Leave a Comment »
Posted on October 27, 2011 by gujaratikavitaanegazal
મંગલ મંદિર ખોલો, દયામય ! મંગલ મંદિર ખોલો, જીવનવન અતિ વેગે વટાવ્યું દ્વાર ઊભો શિશુ ભોળો ; તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાં લો, લો, દયામય ! નામ મધુર તમ રટ્યો નિરંતર શિશુસહ પ્રેમે બોલો ; દિવ્ય તૃષાતુર આવ્યો બાલક, પ્રેમ – અમીરસ ઢોળો, દયામય ! મંગલ મંદિર ખોલો ! – નરસિંહરાવ દિવેટિયા
Filed under: આધ્યાતમિક, નરસિંહરાવ દિવેટિયા, ભક્તિ, ભજન | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુર્જર કાવ્ય ધારા, દયામય !, નરસિંહરાવ દિવેટિયા, ભજન, મંગલ મંદિર ખોલો, bhajan, gujarat, gujarati, gujaratibhajan, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 27, 2011 by gujaratikavitaanegazal
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી મારુ મનડું છે ગોકુળ વનરાવન મારા તનના આંગણિયામાં તુલસીનાં વન મારા પ્રાણ જીવન….મારા ઘટમાં. મારા આતમના આંગણે શ્રીમહાકૃષ્ણજી મારી આંખો દીસે ગિરિધારી રે ધારી મારુ તન મન ગયું છે જેને વારી રે વારી હે મારા શ્યામ મુરારિ…..મારા ઘટમાં. હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા [...]
Filed under: આધ્યાતમિક, ભક્તિ, ભજન | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી, ભજન, મહાપ્રભુજી, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, bhajan, gujaratibhajan | Leave a Comment »
Posted on October 14, 2011 by gujaratikavitaanegazal
હરિ વસે છે હરિના જનમાં, શું કરશો જઈ વનમાં… ટેક ભેખ ધરીને તમે શીદ ભટકો છો, પ્રભુ નથી વન કે અરણ્યમાં; કાશીએ જાઓ ભલે ગંગામાં ન્હાવો, પ્રભુ નથી પાણી કે પવનમાં… હરિ.. જોગ કરો ભલે જગન કરાવો, પ્રભુ નથી વ્યોમ કે હવનમાં; બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર, હરિ વસે છે હરિના જનમાં… હરિ.. મીરાંબાઈ
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, ભક્તિ, ભજન, મીરાંબાઈ | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ભજન, મીરાંબાઈ, હરિ વસે છે હરિના જનમાં, bhajan, gujarat, gujarati, gujaratibhajan | Leave a Comment »
Posted on October 14, 2011 by gujaratikavitaanegazal
હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે; જેની સુરતા શામળિયા સાથ, વદે વેદ વાણી રે. વહાલે ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે; વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે. હરિને… વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે; ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. હરિને… વહાલે મીરાં તે બાઈનાં વિખ હળાહળ પીધાં રે; પંચાળીનાં [...]
Filed under: ગેમલ, ધર્મધ્યાન, ભક્તિ, ભજન | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગેમલ, ભજન, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;, bhajan, gujarat, gujarati, gujaratibhajan, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 14, 2011 by gujaratikavitaanegazal
હો મહાકાળી, તું પાવાવાળી, તું વહેલી પધારજે, મારા ભોજનીયા જમવાને વહેલી આવજે… મહાકાળી, તું પાવાવાળી… ખાજા કરીને જલેબી-પુરી છે, માતાજી ઓ માતાજી ! બરફી, પેંડા ને હલવો મેસુર છે, માતાજી ઓ માતાજી ! બાજઠ મુકી… બાજઠ મુકી થાળી કીધી જળ જમનાનાં લાવી… મહાકાળી, તું પાવાવાળી… કંસાર ઘીની વેઠમી બનાવી, માતાજી ઓ માતાજી ! દાળભાત શાક [...]
Filed under: દલપત પઢિયાર, ભક્તિ, ભજન | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી, તું પાવાવાળી, તું વહેલી પધારજે, દલપત પઢિયાર, ભજન, હો મહાકાળી, bhajan, gujarat, gujarati, gujaratibhajan | Leave a Comment »
Posted on October 12, 2011 by gujaratikavitaanegazal
જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું; મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું. આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે; પડી ગયા દાંત, માંયલી રેખું તો રહી. -મારો૦ તારે ને મારે હંસા, પ્રિત્યું બંધાણી રે; ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું -મારો૦ બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ; પ્રેમનો પ્યાલો [...]
Filed under: ભક્તિ, ભજન, મીરાંબાઈ | Tagged: ગુજરાત, ગુજરાતી, જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;, ભજન, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, મીરાંબાઈ, bhajan, gujarat, gujarati, gujaratibhajan | Leave a Comment »
Posted on October 12, 2011 by gujaratikavitaanegazal
રંગાઇ જાને રંગમાં….. સીતારામ તણા સતસંગમાં રાધેશ્યામ તણા તુ રંગમાં…..રંગાઇ….. આજે ભજશું, કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ, શ્વાસ તૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં…..રંગાઇ….. જીવ જાણતો ઝાઝું જીવશું, મારું છે આ તમામ, પહેલાં અમર કરી લઉં નામ, તેડું આવશે, યમનું જાણજે, જાવું પડશે સંગમાં…..રંગાઇ….. સૌ જન કહેતા પછી જપીશું, પહેલાં મેળવી [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, ધર્મધ્યાન, ભક્તિ, ભજન, લોકગીત | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી, ભજન, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, રંગાઇ જાને રંગમાં, લોકગીત, bhajan, gujarati git, gujaratibhajan, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 9, 2011 by gujaratikavitaanegazal
હરિ, કેટલી વાર ? ઝટ્ટ પધારો, કદાચ હું નીકળી જાવાનો જીવનમાંથી બહાર… પ્રભાતિયાની ચિઠ્ઠી તમને મળી હતી કે નહીં ? પંખીએ એમાં જ કરી’તી ટહુકા સાથે સહી ગઈ રાતના નામજાપનો કીધો’તો મેં તાર… હરિ o ઝાંખી બારી, કમાડ ઝાંખાં, ઝાંખું છે અજવાળું સાઠ વરસથી ખુલ્લા ઘરને હવે મારવું તાળું તમને સોંપી ચાવી, મારે જાવું પેલે [...]
Filed under: ધર્મધ્યાન, ભક્તિ, ભજન, મુકેશ જોષી, શ્રીમદ્ ભાગવત | Tagged: કેટલી વાર ?, ગુજરાત, ભજન, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, મુકેશ જોષી, હરિ, bhajan, gujarati, gujarati kavita, gujaratibhajan, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on October 9, 2011 by gujaratikavitaanegazal
આટલું તો આપજે ભગવન મને છેલ્લી ઘડી. ના રહે માયા તણા બંધન મને છેલ્લી ઘડી. જિંદગી આ તેં દીધી એ જીવનમાં સમજ્યો નહીં, અંત સમયે એ રહે સમજણ મને છેલ્લી ઘડી. જીવનભર સળગી રહ્યો સંસારના સંતાપમાં, આપજે તું શાંતિમય નિધન મને છેલ્લી ઘડી. મરણશૈયા પર પડી મીંચાય છેલ્લી આંખ જ્યાં, આપજે ત્યારે પ્રભુમય મન મને [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, ભક્તિ, ભજન | Tagged: આટલું તો આપજે ભગવન મને છેલ્લી ઘડી., આધ્યાતમિક, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ભજન, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, bhajan, gujarati kavita, gujaratibhajan, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on October 7, 2011 by gujaratikavitaanegazal
ખમ્મા, મારા નંદજીના લાલ, મોરલી ક્યાંરે વગાડી? હું રે સૂતી’તી મારા શયનભવનમાં, સાંભળ્યો મોરલીનો નાદ … મોરલી … ખમ્મા … ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી, ભૂલ ઈ ગૈઅ સુધ ભાન સાન … મોરલી … ખમ્મા … પાણીડાંની મસે જીવન જોવાને હાલી, દીઠાં મેં નંદજીના લાલ … મોરલી … ખમ્મા … દોણું લૈઅને ગૌ દો’વાને બેઠી, [...]
Filed under: ગરબો, ગીત, ગુજરાતીકવિતા, નરસિંહ મહેતા, ભક્તિ, ભજન | Tagged: ખમ્મા, ગરબો, ગુર્જર કાવ્ય ધારા, નરસિંહ મહેતા, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, મારા નંદજીના લાલ, bhajan, gujarati git, gujarati kavita, gujaratibhajan, gujaratikavita | Leave a Comment »
Posted on October 7, 2011 by gujaratikavitaanegazal
પાયોજી મેને રામ-રતન ધન પાયો વસ્તુ અમોલીક દી મેરે સતગુરૂ, કિરપા કર અપનાયો … પાયોજી મેને જનમ જનમકી પુંજી પાઇ, જગમેં સભી ખોવાયો … પાયોજી મેને ખરચૈ ન ખુટે, વાકો ન લૂટે, દિન દિન બઢત સવાયો … પાયોજી મેને સતકી નાવ, ખેવટિયા સતગુરૂ, ભવ-સાગર તર આયો … પાયોજી મેને મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હરખ [...]
Filed under: ધર્મધ્યાન, ભક્તિ, ભજન, મીરાંબાઈ | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, પાયોજી મેને રામ-રતન ધન પાયો, ભજન, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, મીરાં બાઇ, bhajan, gujarat, gujarati git, gujarati kavita, gujaratibhajan, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 7, 2011 by gujaratikavitaanegazal
હો…. મારે આજની ઘડી રે રળિયામણી, હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે. હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા, મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે. હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા, મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે. હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ, મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે. હા [...]
Filed under: ગરબો, નરસિંહ મહેતા, ભક્તિ, ભજન | Tagged: ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, નરસિંહ મહેતા, હો…. મારે આજની ઘડી રે રળિયામણી, bhajan, garabo, gujarat, gujarati git, gujarati kavita, gujaratibhajan, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 7, 2011 by gujaratikavitaanegazal
ઘડપણ કેણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ. ઘડપણ ટેક. ઊમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ, ગોળી તો ગંગા થઇ રે, અંગે ઊજળા થયા છે કેશ. ઘડપણ. નહોતું જોઇતું ને શીદ આવિયું રે, નહોતી જોઇ તારી વાટ, ઘરમાંથી હળવા થયા રે, એની ખૂણે ઢળાવોને ખાટ. ઘડપણ. નાનપણે ભાવે લાડવા રે, ઘડપને ભાવે શેવ, [...]
Filed under: ગીત, ગુજરાતીકવિતા, નરસિંહ મહેતા, ભક્તિ, ભજન | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ઘડપણ કેણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ. ઘડપણ ટેક., bhajan, gujarati git, gujarati kavita, gujaratibhajan, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 18, 2010 by gujaratikavitaanegazal
નાદયા નાપ્રેમ નાંવિશ્વાસ નાંમાણસાઈ માનવી પથ્થર બન્યો ને પથ્થરમાં કરી પ્રાણપ્રતિષ્ઠા ઈશ્વર તનેય પથ્થરનો બનાવ્યો દયા છે ,કરુણા છે ,પ્રેમ છે;તુંજમાં હે ઈશ્વર તને કોણ કહે પથ્થર અમૃતમંથન વખતે અમૃત દેવોને આપી તે જેર પીધું ભોલે શકર ભરત સુચક
Filed under: ભક્તિ, ભજન, ભરત સુચક, શેર | Tagged: ગુજરાતીકવિતા, ભજન, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, શેર, bhajan, Bharat Suchak, gujarat, gujaratibhajan | Leave a Comment »
Posted on December 8, 2009 by gujaratikavitaanegazal
જેક્સન બ્રાઉન નામના એક માણસે પોતાના જીવનના નીચોડમાંથી ઉમદા જીવનના પથદર્શક ઉપાયો તેના પુત્રના માર્ગદર્શન માટે સૂચવેલા, તેમના કેટલાંક મુદ્દાઓ સૌને વાંચવા-વિચારવા અને સમજવા ગમશે. ૦૧. સારાં સારાં પુસ્તકો વસાવતો રહેજે, ભલે પછી એ કદી નહિં વંચાય તેમ લાગે. ૦૨. કોઈના પણ વિશે આશા સમૂળગી ત્યજી દેતો નહિં, ચમત્કારો દરરોજ થતાંજ રહે છે. ૦૩. દરેક [...]
Filed under: અખંડજ્યોતિ, ભક્તિ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, પિતાનો પુત્ર ને વારસો, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, સુવિચાર, gujarat, gujarati, gujaratibhajan, gujaratiblog | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
વિણેલા મોતી:- પોતાનું “મકાન” ઉભું કરવા માટે…… ઇંટ, રેતી, સીમેંન્ટ, મજૂરી અને બુધ્ધિપૂર્વકના પ્લાનીંગની જરુર પડે છે…તે જ રીતે સારું “ધર” ઉભું કરવા, સંસ્કારી કુટુંબ સ્થાપવાની જરૂર પડે છે. સાચા પ્રેમની, ઉચ્ચ ભાવનાની, એકબીજાને આવકારવાની ભાવના, તથા સાચા સાથ અને સંસ્કારી સથવારાની જરૂર પડે છે….. -આ ચાર વાત પાછી ફરતી નથી.. [1] બોલેલા બોલ [2] [...]
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ચિંતન લેખ, ધર્મધ્યાન, ભક્તિ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, વિણેલા મોતી, સુવિચાર, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
હે પ્રભો ! વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી, પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે. દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે મને સાંત્વના ન આપો તો ભલે, પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો. મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ, પણ મારું બળ [...]
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ધર્મધ્યાન, ભક્તિ, ભજન, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, પ્રાર્થના, ભજન, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, સુવિચાર, bhajan, gujarat, gujarati, gujarati website, gujaratibhajan, gujaratiblog | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
ગણ-પતિ એટલે સમૂહના પતિ..એટલે કે નેતા.નેતા પાસે બાહ્ય રૂપ ન હોય તો ચાલે પણ આંતરિક રૂપ…અર્થાત .ગુણો હોવા જરૂરી છે જ.અને કયા ગુણો તે તેમનું વિશિષ્ટ રૂપ દ્વારા દર્શાવ્યું છે. ગણપતિનું મસ્તક હાથીનું છે.હાથી ના જીવનમાં તેજસ્વિતા છે.તે બુધ્ધિમાન છે.હાથી પોતે ખાતા પહેલાં પ્રથમના બે-ત્રણ કોળિયા આમતેમ ઉડાડે છે.કારણકે રાજા જેવો ગજરાજ જમતો હોય ત્યારે [...]
Filed under: આધ્યાતમિક, ભક્તિ, ભજન, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગણપતિબાપા ના જીવન પ્રતીકો, ગુજરાત, ગુજરાતીકવિતા, નીલમ દોશી, ભજન, ભરત સુચક, સુવિચાર, bhajan, Bharat Suchak, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
ભક્તિની શક્તિ અજબ ગજબ ની છે. શબ્દમાં ભક્તિ ભળે તો સ્તવન/ભજન બને, ભોજનમાં ભક્તિ ભળે તો પ્રસાદ બને, પથ્થરમાં ભક્તિ ભળે તો મુર્તિ બને, ચાલવામાં ભક્તિ ભળે તો યાત્ર બને, અને આત્મામાં ભક્તિ ભળે તો ‘પરમાત્મા’ બને. -પ્રશાંત શાહ ના સુવિચાર સગ્રહમાંથી
Filed under: આધ્યાતમિક, ધર્મધ્યાન, ભક્તિ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભક્તિ, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 14, 2009 by gujaratikavitaanegazal
શ્રોતા તણા શ્રવણ દ્વારથી શ્યામ પેસી, પ્રત્યંગના સકળ તાપ હરો ગુણોથી; ને દર્શને સકલ મંગળ સિધ્ધ હેતુ , આવી જજો છુપી રીતે લૈઇ સૈન્ય સાથે માની પતિ મનથકી વરી આપને હું, આત્મા સમર્પણ હરે કરી હું ચુકી છું; રે, સિંહ ભાગ શિશુપાલ સમો શૃગાલ, સ્પર્શી ન જાય ધરજો કમલાક્ષ ખ્યાલ. કીધેલ હોય નિયમે વૃત પુન્ય [...]
Filed under: ભક્તિ, ભજન, શ્રીમદ્ ભાગવત | Tagged: આધ્યાત્મિક, ગુજરાત, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ભજન, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, રુક્મિણી નો પત્ર શ્રી કુષ્ણ ને( કવિતા રૂપે), શ્રીકુષ્ણ, શ્રીમદ્ ભાગવત, bhajan, Bharat Suchak, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 11, 2009 by gujaratikavitaanegazal
પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝૂલો હીરે જડેલ વિંઝણો મોતીનો મોલે અણમોલો પાગલ ના બનીએ ભેરુ, કોઈના [...]
Filed under: અવિનાશ વ્યાસ, ગીત, ગુજરાતીકવિતા, ભક્તિ, ભજન | Tagged: અવિનાશ વ્યાસ, ગુજરાત, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે, ભજન, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, bhajan, Bharat Suchak, gujarati net, gujarati poetry, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, love, prem | Leave a Comment »
Posted on August 6, 2009 by gujaratikavitaanegazal
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે… દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે. મારા બાલુડાં ઓ બાળ, તારા પિતા ગયા પાતાળ, હાંરે મામો શ્રીગોપાળ, કરવા કૌરવકુળ સંહાર… કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે. હે… માતા, પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે ? પહેલે કોઠે ગુરુ દ્રોણ, એને જગમાં જીતે કોણ કાઢી કાળવજ્રનુ બાણ, લેજો [...]
Filed under: ગીત, ધર્મધ્યાન, ભક્તિ, ભજન, મીરાંબાઈ, લોકગીત | Tagged: કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, પ્રણય, ભરત સુચક, રક્ષાબધન, Bharat Suchak, gujarat, gujarati, gujarati git, gujarati kavita, gujarati poem, gujarati poetry, gujarati shyari, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishyari | Leave a Comment »
Posted on June 29, 2009 by gujaratikavitaanegazal
મારા શ્રીનાથજી ને સોના ની ધંટિ એમા દળાય નહિ બાજરો ને બંટિ હો કેસર ધરુ તો સામગ્રી થાય એલચી ધરિ ને મારા કાન ને ધરાય હઠ કરિ ને વ્હાલો માખણિયા માંગે માંખણ આપો તો મિસરિ લઈ ભાગે માડિ તારા કાનુડા ની એવી છે ટેવો મોટો થયો તોય એવો ને એવો રમતો જાય રમાડતો જાય સુતેલા [...]
Filed under: ગીત, ભક્તિ, ભજન | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ભજન, ભરત સુચક, bhajan, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavita, gujaratishyari | Leave a Comment »