ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે દુનિયાની જૂઠી વાણી વિષે જો દુ:ખ વાસે છે જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો જગતકાજી બનીને તું વહોરી ના પીડા લેજે જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે ન સારા કે નઠારાની [...]
Filed under: આધ્યાતમિક, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બાલાશંકર કંથારિયા, ભજન | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે, બાલાશંકર કંથારિયા, ભજન, bhajan, gujarati gazal, gujaratikavitaanegazal | Leave a Comment »