કોણ કહે છે કે શયનગૃહમાં બધા નિંદ્રાગ્રસ્ત હોય છે આંખો બંધ હોય પણ સપનાં જાગતાં હોય છે. કોણ કહે છે સમયનો પ્રવાહ સદા ગતિશીલ હોય છે નિશ્ચલ સંબધોના કાંપ તળે થીજેલી યાદો હોય છે. કોણ કહે છે સ્મશાનમાં માત્ર શબ બળતાં હોય છે કાંપતા જીવનના હૈયે વિરહનો દાવાનળ હોય છે. કોણ કહે છે મૌનમાં સદા [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, નીતા રેશમિયા | Tagged: કોણ કહે છે કે શયનગૃહમાં બધા નિંદ્રાગ્રસ્ત હોય છે, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, નીતા રેશમિયા, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »