Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
जिवनको पाया हे प्रभु बस जिवन जीना सिखलादे
ये जिवन है अणमोल प्रभु बस मोल मुझे बतलादे
જીવન પૂર્ણ થાય છે જ્યારે શ્વાસ થમી જાય છે
આશા, નિરાશામાં પરિણમે છે જ્યારે આત્મવિશ્વાસ ડગે છે.
પ્રેમનો અંત આવે છે, જ્યારે બીજા પ્રત્યે સહાનુભૂતિ ન હોય.
મિત્રતા ખંડિત થાય છે ,જ્યારે ‘વહેંચીને’ખાવાની ભાવના સૂકાય છે.
જીવન શરૂ જન્મ સાથે.
જીવનનો અંત મૃત્યુ ટાણે.
જીવન દરમ્યાનના [...]
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ચિંતન લેખ, ધર્મધ્યાન, સુવિચાર | Tagged: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, જીવન, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
સગાં તો સ્મશાનેથી પાછાં વળી જાય છે,
સાચા સગાં છે જંગલના લાકડા જે સાથે બળી જાય છે.
છૂટે ના શ્ર્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશા રાખે છે,
દગા અને દુઆમાં લોકો ખૂબ વિશ્ર્વાસ રાખે છે.
ઉઘાડી આંખથી નિસ્બત છે દુનિયાને દોસ્તો,
બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે.
મરનારની ચિતા પર એનો ચાહનાર કોઇ ચડતો નથી,
કહે છે હું મરીશ પણ [...]
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ચિંતન લેખ, ધર્મધ્યાન, ભજન, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, સગાં સગાં સૌ શું કરો છો ?, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | 3 Comments »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
વિણેલા મોતી:-
પોતાનું “મકાન” ઉભું કરવા માટે…… ઇંટ, રેતી, સીમેંન્ટ, મજૂરી અને બુધ્ધિપૂર્વકના પ્લાનીંગની જરુર પડે છે…તે જ રીતે સારું “ધર” ઉભું કરવા, સંસ્કારી કુટુંબ સ્થાપવાની જરૂર પડે છે. સાચા પ્રેમની, ઉચ્ચ ભાવનાની, એકબીજાને આવકારવાની ભાવના, તથા સાચા સાથ અને સંસ્કારી સથવારાની જરૂર પડે છે…..
-આ ચાર વાત પાછી ફરતી નથી..
[1] બોલેલા બોલ
[2] વીતેલો સમય
[3] ગુમાવેલી તક
[4] [...]
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ચિંતન લેખ, ધર્મધ્યાન, ભક્તિ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, વિણેલા મોતી, સુવિચાર, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
હે પ્રભો !
વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,
પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે.
દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે
મને સાંત્વના ન આપો તો ભલે,
પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.
મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,
પણ મારું બળ તૂટી ન પડે.
સંસારમાં મને નુકસાન થાય,
કેવળ છેતરાવાનું [...]
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ધર્મધ્યાન, ભક્તિ, ભજન, ભરત સુચક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, પ્રાર્થના, ભજન, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, સુવિચાર, bhajan, gujarat, gujarati, gujarati website, gujaratibhajan, gujaratiblog | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
મારા મરણ વખતે બધી નોટો અહિં પધરાવજો,
મારી નનામી સાથે કોરી ચેક-બુકો બંધાવજો,
ડાઘુઓમાં સંઘરાખોરોને પ્રથમ બોલાવજો,
કોઇ ચૌદશિયાને પેલા દોણી દઇ દોડાવજો,
માલને મુડી બધી મુકી દઇને જાઉ છું
બંગલા અને મોટરો પણ અહિંયા જ મુકતો જાઉ છું,
લખપતિ કહેવાઉં, પણ ખાલી હાથે જાઉ છું,
શું કરૂં લાચાર છું, બસ એકલો હું જાઉ છું,
જીવ મારો ધન મહિં છું, એટલું ના ભુલશો,
ભુત [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, ધર્મધ્યાન, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, પૈસો બોલે છે, ભરત સુચક, સુવિચાર, bhajan, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
ભક્તિની શક્તિ અજબ ગજબ ની છે.
શબ્દમાં ભક્તિ ભળે તો સ્તવન/ભજન બને,
ભોજનમાં ભક્તિ ભળે તો પ્રસાદ બને,
પથ્થરમાં ભક્તિ ભળે તો મુર્તિ બને,
ચાલવામાં ભક્તિ ભળે તો યાત્ર બને, અને
આત્મામાં ભક્તિ ભળે તો ‘પરમાત્મા’ બને.
-પ્રશાંત શાહ ના સુવિચાર સગ્રહમાંથી
Filed under: આધ્યાતમિક, ધર્મધ્યાન, ભક્તિ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભક્તિ, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 17, 2009 by gujaratikavitaanegazal
શ્રી નવકાર છત્રીસી
અંતર તારને રણઝણાવી નાખનાર
જેના પ્રચંડ પ્રભાવ થી, વિખરાય વાદળ કર્મના,
ત્રણ લોકના જીવો મળી, કરે હર્ષ ધરીને વર્ણના
જેના સ્મરણથી થાય છે પાપો તણી નિકંદના
ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧||
જે ચૌદ પૂર્વનો સાર છેને, મંત્રમાં શિરદાર છે
સંસાર સાગરે ડુબતાં, જીવો તણો આધાર છે
સુર-નર-તિરિને નારકીઓ,જેહની કરે ઝંખના
ઍવા શ્રી નવકાર મંત્રને [...]
Filed under: આધ્યાતમિક, ધર્મધ્યાન | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ધર્મધ્યાન, ભજન, ભરત સુચક, શ્રી નવકાર છત્રીસી, શ્રી નવકાર છત્રીસી-અંતર તારને રણઝણાવી નાખનાર, Bharat Suchak, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan | Leave a Comment »