Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
जिवनको पाया हे प्रभु बस जिवन जीना सिखलादे
ये जिवन है अणमोल प्रभु बस मोल मुझे बतलादे
જીવન પૂર્ણ થાય છે જ્યારે શ્વાસ થમી જાય છે
આશા, નિરાશામાં પરિણમે છે જ્યારે આત્મવિશ્વાસ ડગે છે.
પ્રેમનો અંત આવે છે, જ્યારે બીજા પ્રત્યે સહાનુભૂતિ ન હોય.
મિત્રતા ખંડિત થાય છે ,જ્યારે ‘વહેંચીને’ખાવાની ભાવના સૂકાય છે.
જીવન શરૂ જન્મ સાથે.
જીવનનો અંત મૃત્યુ ટાણે.
જીવન દરમ્યાનના [...]
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ચિંતન લેખ, ધર્મધ્યાન, સુવિચાર | Tagged: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, જીવન, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
સગાં તો સ્મશાનેથી પાછાં વળી જાય છે,
સાચા સગાં છે જંગલના લાકડા જે સાથે બળી જાય છે.
છૂટે ના શ્ર્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશા રાખે છે,
દગા અને દુઆમાં લોકો ખૂબ વિશ્ર્વાસ રાખે છે.
ઉઘાડી આંખથી નિસ્બત છે દુનિયાને દોસ્તો,
બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે.
મરનારની ચિતા પર એનો ચાહનાર કોઇ ચડતો નથી,
કહે છે હું મરીશ પણ [...]
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ચિંતન લેખ, ધર્મધ્યાન, ભજન, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, સગાં સગાં સૌ શું કરો છો ?, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | 3 Comments »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
વિણેલા મોતી:-
પોતાનું “મકાન” ઉભું કરવા માટે…… ઇંટ, રેતી, સીમેંન્ટ, મજૂરી અને બુધ્ધિપૂર્વકના પ્લાનીંગની જરુર પડે છે…તે જ રીતે સારું “ધર” ઉભું કરવા, સંસ્કારી કુટુંબ સ્થાપવાની જરૂર પડે છે. સાચા પ્રેમની, ઉચ્ચ ભાવનાની, એકબીજાને આવકારવાની ભાવના, તથા સાચા સાથ અને સંસ્કારી સથવારાની જરૂર પડે છે…..
-આ ચાર વાત પાછી ફરતી નથી..
[1] બોલેલા બોલ
[2] વીતેલો સમય
[3] ગુમાવેલી તક
[4] [...]
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ચિંતન લેખ, ધર્મધ્યાન, ભક્તિ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, વિણેલા મોતી, સુવિચાર, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
મારા મરણ વખતે બધી નોટો અહિં પધરાવજો,
મારી નનામી સાથે કોરી ચેક-બુકો બંધાવજો,
ડાઘુઓમાં સંઘરાખોરોને પ્રથમ બોલાવજો,
કોઇ ચૌદશિયાને પેલા દોણી દઇ દોડાવજો,
માલને મુડી બધી મુકી દઇને જાઉ છું
બંગલા અને મોટરો પણ અહિંયા જ મુકતો જાઉ છું,
લખપતિ કહેવાઉં, પણ ખાલી હાથે જાઉ છું,
શું કરૂં લાચાર છું, બસ એકલો હું જાઉ છું,
જીવ મારો ધન મહિં છું, એટલું ના ભુલશો,
ભુત [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, ધર્મધ્યાન, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, પૈસો બોલે છે, ભરત સુચક, સુવિચાર, bhajan, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
..જીભમાં મીઠાશ લાવજો, અંતરમાં કરૂણા લાવજો,
મનને સ્વચ્છ સુંદર બનાવજો, દરેકૃ પ્રત્યે સમભાવ કેળવજો,
ધોળા ઉપર કાળુ કરવાની કુટેવ છોડજો, વાત્સલ્યની પ્રભાથી જીવનને સુશોભિત બનાવજો,
હ્ર્દયને કરૂણાવંત બનાવજો, સમસ્ત જગત પ્રત્યે સદવિચારો કેળવજો.
-પ્રશાંત
Posted by PRASHANT SHAH in gujarati
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, આવું કંઇક કરજો!, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
જીવનના સાત પગલા
1) જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.
(2) બચપન——-મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે
તરિયો છે.
(3) તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની
અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.
(4)યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, ફના
થવાની ઉમ્મીદો છે,..કૂરબાની ની આશાઓ છે,
લૂટાઇ જવાની ખ્વાહિશ છે.
(5) પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, ભરત સુચક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, જીવનના સાત પગલા, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 26, 2009 by gujaratikavitaanegazal
01. પુત્ર નથી, ધન નથી સ્વાસ્થ્ય નથી નાં રોદણાં રડતા ઘણાં લોકો જોવા મળે છે. પરંતુ ભાગ્યેજ એવા વિરલા રડતા જોવા મળશે જે રોદણું રડતા હોય કે પ્રકાશ નથી, ભગવાન નથી, સત્કર્મ નથી. જો આના માટે લોકો રડવા લાગે તો એમને કોઇ જ વાતની કમી ન રહે.
02. ભીનો, કાચો વાંસ આરામથી વાળી શકાય છે. પણ [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, રામ કૃષ્ણ પરમહંસના પ્રેરણાપ્રદ વચન, રામકૃષ્ણપરમહંસ, સુવિચાર, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
દુનિયાની દ્રષ્ટીએ ખૂન કરાનારાને દોષ આપવામાં આવે છે .એટલે ખૂનીમાં દયા નથી એમ કહેવાય . ખૂન કરનાર એમ મને છે કે દુનિયાને દયા નથી .અને જે થી કરીને માનવની માનવ સાથે ની અમાનવતાની લાંબી અને મજબુત સાંકળ શરુ થાય છે .આ મનુષ્યનાતાના સાથી મનુષ્ય માટેના નિર્ણય ની જ વાત છે .અર્થાત સાર રૂપે એ જે [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, દયા, ભજન, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati website, gujaratigazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
તેના અભ્યાસથી અંતરમા શાંતિ અને આનંદ પ્રવર્તે છે.
વેદાંતના પઠનથી જીવન જીવવાની કળા પ્રાપ્ત થાય છે.
વેદનો અભ્યાસ સફળતા અને પ્રગતિને પંથે પ્રયાણ કરાવે છે.
એ બંનેના સમન્વયથી આપણી ભૌતિક અને આધ્યાત્મિક ભૂખ સંતોષાય છે.
વેદાંતનો અભ્યાસ એટલે પધ્ધતિસર જીવન જીવવાનો સફળ પ્રયાસ.
“હું” કોણ? એ પ્રશ્નનો ઉત્તર વેદાંત આપે છે.
વેદે તેની છણાવટ કરી આપણી સમક્ષ પૂરાવા સાથે દર્શાવ્યું છે. [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ચિંતન, ચિંતન લેખ, ભરત સુચક, વેદ, વેદ નો અભ્યાસ, સુવિચાર, bhajan, Bharat Suchak, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
જે આદરના અધિકારી છે. માતા પિતા
જેને આદરની પરવા નથી. કૂતરા- બિલાડા
જે હરપળે વિંધાય છે. હ્રદય
જેને વિંધવું શક્ય નથી. શબ
જે આવે છે તે જવા માટે. યુવાની
જે જાય છે આહિસ્તા આહિસ્તા. ઘડપણ
જે શરીરનું આભૂષણ છે. મૌન
જે ઘણીવાર વ્યર્થ છે. વાણી
જેના પર સંયમ આવશ્યક છે. જીભ
જે સ્વતંત્ર અને દૃઢ છે. સદવિચાર
જે કાપવા જેવું છે તે વધારે છે. નખ
જે [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ચિંતન, ચિંતનલેખ, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratikavitaanegazal | Leave a Comment »