ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા,
હરખને હુલામણે શામળિયા ઘેર આવ્યા.
માતા જશોદા કુંવર કહાન ઘેર આવ્યા,
ઝીણે ઝીણે મોતીડે ચોખલિયે વધાવ્યાં રે.
નરસિંહ રૂપે નહોર વધાર્યા, હિરણ્યાકંસને માર્યો;
પ્રહલાદને પોતાનો કીધો, અગ્નિથી ઉગાર્યો રે
પાતાળે જઇ નાગને નાથ્યો, નાગણીઓને દર્શન દીધાં;
કાળી નાગનું દમન કરીને, કુંડલ ભારો લાવ્યા રે.
દશમે તો દયા કરીને નામ નકલંકી રૂપ ધરીને
Filed under: આરતી | Tagged: આરતી, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા, bhajan, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »




