Posted on September 18, 2009 by gujaratikavitaanegazal
બીજાના જીવનને હરદમ પ્રકાશ ધરનારું,
શાંત થઇને અન્ય જનોને પ્રશાંત કરનારું;
ઉન્નત કરે અન્યને ત્યારે શોભે તે કેવું ! .
અનાથનો આધાર બને તે તપ્તતણી છાયા;
મૈત્રી રાખી સર્વ પર છતાં કરે નહીં માયા;
મુક્ત થઇને મુક્ત કરે એ જીવન મધુ જેવું!
પીડે ના કોઇને દુભવે, મંગલમય તે હો;
સત્ય ન્યાય ને નીતિ ન છોડે, આલિંગે સૌ કો;
તરુવરસમ એની છાયામાં ગમે પડી [...]
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'પ્રસાદ' માંથી, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'પ્રસાદ' માંથી, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
जिवनको पाया हे प्रभु बस जिवन जीना सिखलादे
ये जिवन है अणमोल प्रभु बस मोल मुझे बतलादे
જીવન પૂર્ણ થાય છે જ્યારે શ્વાસ થમી જાય છે
આશા, નિરાશામાં પરિણમે છે જ્યારે આત્મવિશ્વાસ ડગે છે.
પ્રેમનો અંત આવે છે, જ્યારે બીજા પ્રત્યે સહાનુભૂતિ ન હોય.
મિત્રતા ખંડિત થાય છે ,જ્યારે ‘વહેંચીને’ખાવાની ભાવના સૂકાય છે.
જીવન શરૂ જન્મ સાથે.
જીવનનો અંત મૃત્યુ ટાણે.
જીવન દરમ્યાનના [...]
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ચિંતન લેખ, ધર્મધ્યાન, સુવિચાર | Tagged: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, જીવન, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
સગાં તો સ્મશાનેથી પાછાં વળી જાય છે,
સાચા સગાં છે જંગલના લાકડા જે સાથે બળી જાય છે.
છૂટે ના શ્ર્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશા રાખે છે,
દગા અને દુઆમાં લોકો ખૂબ વિશ્ર્વાસ રાખે છે.
ઉઘાડી આંખથી નિસ્બત છે દુનિયાને દોસ્તો,
બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે.
મરનારની ચિતા પર એનો ચાહનાર કોઇ ચડતો નથી,
કહે છે હું મરીશ પણ [...]
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ચિંતન લેખ, ધર્મધ્યાન, ભજન, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, સગાં સગાં સૌ શું કરો છો ?, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | 3 Comments »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
વિણેલા મોતી:-
પોતાનું “મકાન” ઉભું કરવા માટે…… ઇંટ, રેતી, સીમેંન્ટ, મજૂરી અને બુધ્ધિપૂર્વકના પ્લાનીંગની જરુર પડે છે…તે જ રીતે સારું “ધર” ઉભું કરવા, સંસ્કારી કુટુંબ સ્થાપવાની જરૂર પડે છે. સાચા પ્રેમની, ઉચ્ચ ભાવનાની, એકબીજાને આવકારવાની ભાવના, તથા સાચા સાથ અને સંસ્કારી સથવારાની જરૂર પડે છે…..
-આ ચાર વાત પાછી ફરતી નથી..
[1] બોલેલા બોલ
[2] વીતેલો સમય
[3] ગુમાવેલી તક
[4] [...]
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ચિંતન લેખ, ધર્મધ્યાન, ભક્તિ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, વિણેલા મોતી, સુવિચાર, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
હે પ્રભો !
વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,
પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે.
દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે
મને સાંત્વના ન આપો તો ભલે,
પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.
મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,
પણ મારું બળ તૂટી ન પડે.
સંસારમાં મને નુકસાન થાય,
કેવળ છેતરાવાનું [...]
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ધર્મધ્યાન, ભક્તિ, ભજન, ભરત સુચક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, પ્રાર્થના, ભજન, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, સુવિચાર, bhajan, gujarat, gujarati, gujarati website, gujaratibhajan, gujaratiblog | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
મારા મરણ વખતે બધી નોટો અહિં પધરાવજો,
મારી નનામી સાથે કોરી ચેક-બુકો બંધાવજો,
ડાઘુઓમાં સંઘરાખોરોને પ્રથમ બોલાવજો,
કોઇ ચૌદશિયાને પેલા દોણી દઇ દોડાવજો,
માલને મુડી બધી મુકી દઇને જાઉ છું
બંગલા અને મોટરો પણ અહિંયા જ મુકતો જાઉ છું,
લખપતિ કહેવાઉં, પણ ખાલી હાથે જાઉ છું,
શું કરૂં લાચાર છું, બસ એકલો હું જાઉ છું,
જીવ મારો ધન મહિં છું, એટલું ના ભુલશો,
ભુત [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, ધર્મધ્યાન, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, પૈસો બોલે છે, ભરત સુચક, સુવિચાર, bhajan, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
..જીભમાં મીઠાશ લાવજો, અંતરમાં કરૂણા લાવજો,
મનને સ્વચ્છ સુંદર બનાવજો, દરેકૃ પ્રત્યે સમભાવ કેળવજો,
ધોળા ઉપર કાળુ કરવાની કુટેવ છોડજો, વાત્સલ્યની પ્રભાથી જીવનને સુશોભિત બનાવજો,
હ્ર્દયને કરૂણાવંત બનાવજો, સમસ્ત જગત પ્રત્યે સદવિચારો કેળવજો.
-પ્રશાંત
Posted by PRASHANT SHAH in gujarati
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, આવું કંઇક કરજો!, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
જીવનના સાત પગલા
1) જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.
(2) બચપન——-મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે
તરિયો છે.
(3) તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની
અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.
(4)યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, ફના
થવાની ઉમ્મીદો છે,..કૂરબાની ની આશાઓ છે,
લૂટાઇ જવાની ખ્વાહિશ છે.
(5) પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, ભરત સુચક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, જીવનના સાત પગલા, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
ઘડિકમાં તને ભુલી જવાની
ચીઠી ફાટશ ઉપરવાળાની, વેળા થાશે તારે જાવાની,
સગું કુટુંબ ભેગુ મળીને, ચમચી પાણી પાવાની,
લોટ પાણીનો લાડવો મુકશે, જરૂર હશે નહિં તારે ખાવાની,
પાંચ-પચ્ચીશ ભેગા થઇને, કરશે ઉતાવળ કાઢવાની,
લાકડાં ભેગો બાળી દેશે, જરૂર હશે એને નાવાની,
હાડકાં લઇને હાલતા થશે, રાખ તારી ઉડી જવાની,
બાર દીની મોકાણ કરી, પછી મિષ્ટાન ખાવાની,
સ્વાર્થની છે સગી આ દુનિયા, ઘડીકમાં તને [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ઘડિકમાં તને ભુલી જવાની, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 26, 2009 by gujaratikavitaanegazal
01. પુત્ર નથી, ધન નથી સ્વાસ્થ્ય નથી નાં રોદણાં રડતા ઘણાં લોકો જોવા મળે છે. પરંતુ ભાગ્યેજ એવા વિરલા રડતા જોવા મળશે જે રોદણું રડતા હોય કે પ્રકાશ નથી, ભગવાન નથી, સત્કર્મ નથી. જો આના માટે લોકો રડવા લાગે તો એમને કોઇ જ વાતની કમી ન રહે.
02. ભીનો, કાચો વાંસ આરામથી વાળી શકાય છે. પણ [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, રામ કૃષ્ણ પરમહંસના પ્રેરણાપ્રદ વચન, રામકૃષ્ણપરમહંસ, સુવિચાર, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
દરિયાનાં મોજા તરફ એક નજરે નિહાળો . સફેદીના ઢાકણ સાથે બરફ આચ્છાદિત ઉભેલા ડુંગરની જેમ ઊંચા ઉછળે છે અને આગળ તાજ સાથે ઘસી રહ્યા છે .જાણે કે પવિત્રતાનો તાજ ,શક્તિનો તાજ એક ભવ્ય વૈભવશાળી માલિક !
મોજાઓની ગતિ તરફ જુઓ .રસ્તામાં આવતી અડચણો ની કોઈ અસર નહિ .ભલે ને પછી તા જડ હોય કે ચેતન હોય. [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, શક્તિ, સુવિચાર, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
શિક્ષણ ભૌતિક દુનિયામાં અસ્તિત્વ ટકાવી રાખવાની દ્રષ્ટીએ જરૂરી છે .પરંતુ જીવન સફળ બનાવવાની દ્રષ્ટીએ .જીવનની દરેક પળમાં નવીનતાનો અનુભવ કરવાની દ્રષ્ટીએ.પ્રત્યેક દિવસને નૈતિક ઉન્નતિના અને પ્રસન્નતાના દિવસ તરીકે અનુભવ કરવા માટે અને નિરંતર શાંતિ હોવા માટે સૌ પ્રથમ ‘સ્વ ‘ નું જ્ઞાન ઘણું જ જરૂરી છે અને અગત્યનું છે .
આપણામાં કહેવત છે કે,પહેલા તમારી જાત [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, જ્ઞાન- `આજ ની વિચારધારા, ભરત સુચક, વિચારધારા, સુવિચાર, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, `આજ ની વિચારધારા ' | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
આપણે દરેક એક સમયે શાંતિસભર અને પવિત્ર હતા. પરંતુ પવિત્ર બનવું અર્થાત શું ? અને આપણે કેવી પ્રવૃત્તિ કરતા હતા ?
અપવિત્રતા સાંકળ છે .અપવિત્રતા શાપ સમાન છે .જે બુદ્ધિહીન બનાવે છે . અને આપણને અંધકારમાં જ રાખે છે અજ્ઞાનતામાં રાખે છે, અને બેભાન બનાવે છે .પવિત્રતા આપણને સ્વત્રંતા આપે છે .જે આપણને જ્ઞાન, શાંતિ ,સુખ [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, પવિત્રતા, પવિત્રતા-આજ ની વિચારધારા, ભરત સુચક, વિચારધારા, સુવિચાર, bhajan, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratikavitaanegazal, `આજ ની વિચારધારા ' | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
દુનિયાની દ્રષ્ટીએ ખૂન કરાનારાને દોષ આપવામાં આવે છે .એટલે ખૂનીમાં દયા નથી એમ કહેવાય . ખૂન કરનાર એમ મને છે કે દુનિયાને દયા નથી .અને જે થી કરીને માનવની માનવ સાથે ની અમાનવતાની લાંબી અને મજબુત સાંકળ શરુ થાય છે .આ મનુષ્યનાતાના સાથી મનુષ્ય માટેના નિર્ણય ની જ વાત છે .અર્થાત સાર રૂપે એ જે [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, દયા, ભજન, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati website, gujaratigazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
તેના અભ્યાસથી અંતરમા શાંતિ અને આનંદ પ્રવર્તે છે.
વેદાંતના પઠનથી જીવન જીવવાની કળા પ્રાપ્ત થાય છે.
વેદનો અભ્યાસ સફળતા અને પ્રગતિને પંથે પ્રયાણ કરાવે છે.
એ બંનેના સમન્વયથી આપણી ભૌતિક અને આધ્યાત્મિક ભૂખ સંતોષાય છે.
વેદાંતનો અભ્યાસ એટલે પધ્ધતિસર જીવન જીવવાનો સફળ પ્રયાસ.
“હું” કોણ? એ પ્રશ્નનો ઉત્તર વેદાંત આપે છે.
વેદે તેની છણાવટ કરી આપણી સમક્ષ પૂરાવા સાથે દર્શાવ્યું છે. [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ચિંતન, ચિંતન લેખ, ભરત સુચક, વેદ, વેદ નો અભ્યાસ, સુવિચાર, bhajan, Bharat Suchak, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
જે આદરના અધિકારી છે. માતા પિતા
જેને આદરની પરવા નથી. કૂતરા- બિલાડા
જે હરપળે વિંધાય છે. હ્રદય
જેને વિંધવું શક્ય નથી. શબ
જે આવે છે તે જવા માટે. યુવાની
જે જાય છે આહિસ્તા આહિસ્તા. ઘડપણ
જે શરીરનું આભૂષણ છે. મૌન
જે ઘણીવાર વ્યર્થ છે. વાણી
જેના પર સંયમ આવશ્યક છે. જીભ
જે સ્વતંત્ર અને દૃઢ છે. સદવિચાર
જે કાપવા જેવું છે તે વધારે છે. નખ
જે [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ચિંતન, ચિંતનલેખ, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
ગણ-પતિ એટલે સમૂહના પતિ..એટલે કે નેતા.નેતા પાસે બાહ્ય રૂપ ન હોય તો ચાલે પણ આંતરિક રૂપ…અર્થાત .ગુણો હોવા જરૂરી છે જ.અને કયા ગુણો તે તેમનું વિશિષ્ટ રૂપ દ્વારા દર્શાવ્યું છે. ગણપતિનું મસ્તક હાથીનું છે.હાથી ના જીવનમાં તેજસ્વિતા છે.તે બુધ્ધિમાન છે.હાથી પોતે ખાતા પહેલાં પ્રથમના બે-ત્રણ કોળિયા આમતેમ ઉડાડે છે.કારણકે રાજા જેવો ગજરાજ જમતો હોય ત્યારે [...]
Filed under: આધ્યાતમિક, ભક્તિ, ભજન, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગણપતિબાપા ના જીવન પ્રતીકો, ગુજરાત, ગુજરાતીકવિતા, નીલમ દોશી, ભજન, ભરત સુચક, સુવિચાર, bhajan, Bharat Suchak, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
ભક્તિની શક્તિ અજબ ગજબ ની છે.
શબ્દમાં ભક્તિ ભળે તો સ્તવન/ભજન બને,
ભોજનમાં ભક્તિ ભળે તો પ્રસાદ બને,
પથ્થરમાં ભક્તિ ભળે તો મુર્તિ બને,
ચાલવામાં ભક્તિ ભળે તો યાત્ર બને, અને
આત્મામાં ભક્તિ ભળે તો ‘પરમાત્મા’ બને.
-પ્રશાંત શાહ ના સુવિચાર સગ્રહમાંથી
Filed under: આધ્યાતમિક, ધર્મધ્યાન, ભક્તિ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભક્તિ, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
પ્રેમને સાકાર થવાનું મન થયું ને ‘મા’નું સર્જન થયું.
પ્રભુને પણ અવતરવું પડે છે, ને મા ની ગોદમાં રમવું પડે છે,
મા એ તો મા છે… બધાને ત્યાં વિરમવું પડે છે.
રડવું હોય તો ખભો કોઇનોય મળે, પણ ખોળો તો મલકમાં ‘મા’નો જ મળે.
‘મા’ ગંગા કરતાં પણ મહાન છે,
ગંગા સુકાય, મા નહિં.
મા એ પૂર્ણ શબ્દ છે ગ્રંથ છે, [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: 'મા', -પ્રશાંત શાહ ના સુવિચાર સગ્રહમાંથી, આધ્યાતમિક, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
એક દિવસ શેરડી ના સાંઠાને એક વિચાર આવ્યો, કે હું આટલો તંદુરસ્તી ભર્યો, રસ ભર્યો, ગુણ ભર્યો, લોકોનાં માનપાન મેળવનારો, સર્વગુણ સુંદર અને મારો ઉપયોગ લોકો કરી જાય? મને કચડીને નીચોવીને બધા મઝા કરે? એ કેમ ચાલે?
એણે નક્કી કર્યું કે …‘હવે થી આ લોકો માટે મારી યુવાનીનું ગળું હું નહી જ ટુંપું.
સમય તો આવે અને [...]
Filed under: "નિર્મળ ભટ્ટ" (મિધામિનિ કોમ્યુનીટી દ્વારા), આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ઉર્મીભર્યા, એક દિવસ., ગુજરાત, ચિંતન, ચિંતનશીલ, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati poem, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
જેમાં એક પાઈનો પણ ખર્ચ નથી ભક્તિ
જે આપવાથી વધે છે પ્રેમ
જે સાંધી પણ શકે અને વેતરી પણ જીભ
જે ખોવાથી માનવ મૃત સમાન સ્વાભિમાન
જે જિવનમા પ્રાણ રેડે ઉત્સાહ
જે હમેશ વપરાય, કારણ વિના બહાનુ
જે ચેપી રોગ છે નિંદા
જે સાકરથી ગળ્યું લાગે ખુશામદ
જે શબ્દકોષમા ન હોવો જોઈએ અશક્ય
જેના ફળ મીઠાં હોય મહેનત
જેની કોઈ દવા નથી વહેમ
જે સુંદર ઘરેણું [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ચિંતન, ચિંતન લેખ, ભરત સુચક, શું સારું?, સુવિચાર, gujarati net, gujarati website, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
માણસ દિવસે ને દિવસે પ્રકૃતિ થી દુર થતો જાય છે અને આથી જ તે અશાંત ,શુષ્ક ,સંકુચિત ,અને અંદર થી ખાલીખમ થતો જાય છે .એની પાસે ઘણું છે પણ અંતર ઠરે તેવી કશુક ખૂટે છે .
પ્રકૃતિ ‘માં’ ની શીતળ ગોદ જેવી છે આથી જે પ્રકૃતિ ને સમજી ને તેના સાનિધ્યમાં જીવે છે તેનામાં બાળસહજ નિર્દોષતા [...]
Filed under: આધ્યાતમિક, વૈધ વત્સલ વસાણી, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ચિંતન, ભરત સુચક, વૈધ વત્સલ વસાણી, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog | Leave a Comment »
Posted on August 19, 2009 by gujaratikavitaanegazal
હયાત માતા-પિતાની છત્રછાયામાં,
વ્હાલપનમાં બે વેણ બોલીને, નિરખી લેજો,
હોઠ અડધા બિડાય ગયા પછી,
ગંગાજળ મૂકીને શું કરશો…
અંતરના આશીર્વાદ આપનારને,
સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો,
હયાતી નહી હોય ત્યારે નત મસ્તકે,
છબીને નમન કરીને શું કરશો…
કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે,
પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહીં ફરે,
લાખ કરશો ઉપાય તે વાત્સલ લ્હાવો નહીં મળે,
પછી દિવાનખંડમાં [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ભજન, ભરત સુચક, માતા-પિતા, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan | Leave a Comment »
Posted on August 18, 2009 by gujaratikavitaanegazal
૧. જીંદગીને કોઈ પણ જાતની શરત વગર પ્રેમ કરો.
૨. તમે નહીં ખર્ચેલા ડોલરના તમે ચોકીદાર છો
માલિક નહીં.
૩. દુનિયામા દરેક માણસ એમ સમજે છે પોતે
ચાલાક છે. કુદરતની ચાલાકીની ખબર છે?
૪. જો તમને પહેરવા કપડા, રહેવા ઘર, બે વખત
ખાવા અન્ન મળતું હોય તો ખરા દિલથી ઉપરવાળાનો
આભાર માનજો.
૫. એ વાત મહત્વની નથી કે તમે પૈસાદાર છો કે ગરીબ.
દરેક [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, વિચારધારા, સુવિચાર, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 18, 2009 by gujaratikavitaanegazal
પ્રેમ
ભલા ! પ્રેમ નો તો વળી કોઈ આકાર હોય ?
પ્રેમ ખરેકર એક શક્તિશાળી બળ છે .આપણને મહાન ઉચાઇ પર લઇ જઈ તાજગી અને તેજસ્વીતા આપે છે .છતાંય તેનો વધુમાં વધુ દુરુપયોગ અને ફજેતી થયેલી છે .ઘણી અધ :પતન કરતી ચીજો તરીકે પ્રેમ સ્વીકારવામાં આવે છે .
એક લોકપ્રિય ગીત જણાવે છે કે દુનિયા ને અત્યારે પવિત્ર [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, પ્રેમ-આજ ની વિચારધારા, ભરત સુચક, સુવિચાર, bhajan, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, `આજ ની વિચારધારા ' | Leave a Comment »
Posted on August 18, 2009 by gujaratikavitaanegazal
કમપ્યુટર શીખો
..ચાલો ત્યારે થાવ તૈયાર.
સહુથી પહેલા કમપુટરની બધી ચાવી સમજવી પડશે.
તૈયાર
જો જીવનમાં હોય
ખુશી SAVE
ગમ DELETE
સંબંધ DOWNLAD
દોસ્તી FAVORITE
દુશ્મની ERASE
સત્ય KEY BOARD
જૂઠ SWITCH OFF
ચીંતા BACK SPACE
પ્યાર INCOMING ON
નફરત OUTGOING OFF
વાણી CONTROL
હંસી HOME PAGE
ગુસ્સો HOLD
મુસ્કાન SEND
દિલ WEB-SITE
આંસુ ALT
ધિક્કાર SPAM
સવારથી સાંજ ચીટકી રહો NET WORK
ઘરનાને ઘેલુ લગાવો VIRUS
શરૂઆત માં આટલું પૂરતું છે. જો આમાં તમે પાકા
થઈ જાવ [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, વિચારધારા, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati poem, gujarati website, gujaratiblog | Leave a Comment »
Posted on August 17, 2009 by gujaratikavitaanegazal
શ્રી નવકાર છત્રીસી
અંતર તારને રણઝણાવી નાખનાર
જેના પ્રચંડ પ્રભાવ થી, વિખરાય વાદળ કર્મના,
ત્રણ લોકના જીવો મળી, કરે હર્ષ ધરીને વર્ણના
જેના સ્મરણથી થાય છે પાપો તણી નિકંદના
ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧||
જે ચૌદ પૂર્વનો સાર છેને, મંત્રમાં શિરદાર છે
સંસાર સાગરે ડુબતાં, જીવો તણો આધાર છે
સુર-નર-તિરિને નારકીઓ,જેહની કરે ઝંખના
ઍવા શ્રી નવકાર મંત્રને [...]
Filed under: આધ્યાતમિક, ધર્મધ્યાન | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ધર્મધ્યાન, ભજન, ભરત સુચક, શ્રી નવકાર છત્રીસી, શ્રી નવકાર છત્રીસી-અંતર તારને રણઝણાવી નાખનાર, Bharat Suchak, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan | Leave a Comment »
Posted on August 17, 2009 by gujaratikavitaanegazal
સમગ્ર વિશ્વની આજુબાજુ જયારે,જ્યારે સતત અશાંતિ ની પરિસ્થિતિ જોઈએ છીએ ત્યારે શાંતિ વિષે વાત કરવી એ લગભગ વ્યર્થ લાગે છે .આ એક એવી સ્થિતિ છે .આપણા પોતાના શાંતિ નાં મૂળ ને શોધવાની જરૂરિયાત આપણા ઉપર દબાણ કરે છે .જેના તરફ આકર્ષણ રહેલું છે છતાંય તેનાથી દુર જઈએ છીએ ,
ફૂલ વિષે ધ્યાન પૂર્વક વિચારીએ .ફૂલો પણ [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુર્જર કાવ્ય ધારા, ભજન, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, શાંતિ, સુવિચાર, સુવિચાર-શાંતિ `આજ ની વિચારધારા ', bhajan, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal, `આજ ની વિચારધારા ' | Leave a Comment »
Posted on August 16, 2009 by gujaratikavitaanegazal
તેર પગલાં સમૃદ્ધિ તરફ… તમારામાં અદમ્ય ઈચ્છા છે ?
આપણી આસપાસ આપણે અવારનવાર સામાન્ય લાગતા માણસોને સફળ થતાં જોઈએ છીએ અને દંગ રહી જઈએ છીએ. અંદર પ્રશ્નો થવા માંડે છે. આ માણસ આટલો સમૃદ્ધ થયો કઈ રીતે ? આ બાબતને વધારે ગહેરાઈથી જોઈએ એ પહેલાં એક સ્પષ્ટતા : સફળતા અને સમૃદ્ધિ એક જ બાબત છે. તમે [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુર્જર કાવ્ય ધારા, ભજન, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarati net, gujarati website | Leave a Comment »
Posted on August 16, 2009 by gujaratikavitaanegazal
પ્રસન્નતા એ બુદ્ધિ ઉપરનું સુખ છે .અટ્ટહાસ્ય ,મોજ-મજા ની ઉચ્ચ ,મારી જાણ મુજબ ની ખુશીથી પર,પવન ની ધીમી લહેર માં લોપ થતી નથી,સંગીત કળા દ્વારા વશ થવા માટે કાન નો કોઈ ઉપયોગ નથી અને જેમાં મોસમ ના પ્રથમ ફળ ની મીઠાસ માણવા માટે મુખ વપરાતું નથી .
જો કે મારી જાતે એકાંત માં બેસતા ,તદન શાંત [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાત્મિક, ગુજરાત, પ્રસન્નતા, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, લોકગીત, વિચારધારા, સુવિચાર, સુવિચાર`આજ ની વિચારધારા -પ્રસન્નતા `, bhajan, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog | Leave a Comment »