Posted on August 31, 2009 by gujaratikavitaanegazal
મફત મફતના મંત્રોથી ગુંજે, નવયુગનો દરબાર મફતના પાઠ રટી હોઠે , આજ થઈ જાઓ તૈયાર નામા મારું છે મફતલાલ, કહું ગમતી મફતની વાત એક ખરીદો વસ્તુ લાલા, મળશે બીજી મફતમાં આજ સદીઓ પહેલાં મફત લેવામાં, લાગતી શરમ અપાર પણ નવા જમાને ‘ મફત’ ચલાવે દુનિયાના વ્યવહાર મફતનો અજંપો લાગે ના માટે નવાજાતી શિષ્ટાચારી સેવાની કદર [...]
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, નવયુગનો દરબાર, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, મફત મફતના મંત્રોથી ગુંજે, રમેશ પટેલ(આકાશદીપ), gujarat, gujarati, gujarati net, gujarati poem, gujarati website, gujaratigazal, gujaratikavita | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
जिवनको पाया हे प्रभु बस जिवन जीना सिखलादे ये जिवन है अणमोल प्रभु बस मोल मुझे बतलादे જીવન પૂર્ણ થાય છે જ્યારે શ્વાસ થમી જાય છે આશા, નિરાશામાં પરિણમે છે જ્યારે આત્મવિશ્વાસ ડગે છે. પ્રેમનો અંત આવે છે, જ્યારે બીજા પ્રત્યે સહાનુભૂતિ ન હોય. મિત્રતા ખંડિત થાય છે ,જ્યારે ‘વહેંચીને’ખાવાની ભાવના સૂકાય છે. જીવન શરૂ [...]
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ચિંતન લેખ, ધર્મધ્યાન, સુવિચાર | Tagged: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, જીવન, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
સગાં તો સ્મશાનેથી પાછાં વળી જાય છે, સાચા સગાં છે જંગલના લાકડા જે સાથે બળી જાય છે. છૂટે ના શ્ર્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશા રાખે છે, દગા અને દુઆમાં લોકો ખૂબ વિશ્ર્વાસ રાખે છે. ઉઘાડી આંખથી નિસ્બત છે દુનિયાને દોસ્તો, બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે. મરનારની ચિતા પર એનો ચાહનાર કોઇ [...]
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ચિંતન લેખ, ધર્મધ્યાન, ભજન, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, સગાં સગાં સૌ શું કરો છો ?, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | 3 Comments »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
વિણેલા મોતી:- પોતાનું “મકાન” ઉભું કરવા માટે…… ઇંટ, રેતી, સીમેંન્ટ, મજૂરી અને બુધ્ધિપૂર્વકના પ્લાનીંગની જરુર પડે છે…તે જ રીતે સારું “ધર” ઉભું કરવા, સંસ્કારી કુટુંબ સ્થાપવાની જરૂર પડે છે. સાચા પ્રેમની, ઉચ્ચ ભાવનાની, એકબીજાને આવકારવાની ભાવના, તથા સાચા સાથ અને સંસ્કારી સથવારાની જરૂર પડે છે….. -આ ચાર વાત પાછી ફરતી નથી.. [1] બોલેલા બોલ [2] [...]
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ચિંતન લેખ, ધર્મધ્યાન, ભક્તિ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, વિણેલા મોતી, સુવિચાર, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
હે પ્રભો ! વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી, પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે. દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે મને સાંત્વના ન આપો તો ભલે, પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો. મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ, પણ મારું બળ [...]
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ધર્મધ્યાન, ભક્તિ, ભજન, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, પ્રાર્થના, ભજન, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, સુવિચાર, bhajan, gujarat, gujarati, gujarati website, gujaratibhajan, gujaratiblog | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
મારા મરણ વખતે બધી નોટો અહિં પધરાવજો, મારી નનામી સાથે કોરી ચેક-બુકો બંધાવજો, ડાઘુઓમાં સંઘરાખોરોને પ્રથમ બોલાવજો, કોઇ ચૌદશિયાને પેલા દોણી દઇ દોડાવજો, માલને મુડી બધી મુકી દઇને જાઉ છું બંગલા અને મોટરો પણ અહિંયા જ મુકતો જાઉ છું, લખપતિ કહેવાઉં, પણ ખાલી હાથે જાઉ છું, શું કરૂં લાચાર છું, બસ એકલો હું જાઉ છું, [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, ધર્મધ્યાન, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, પૈસો બોલે છે, ભરત સુચક, સુવિચાર, bhajan, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
..જીભમાં મીઠાશ લાવજો, અંતરમાં કરૂણા લાવજો, મનને સ્વચ્છ સુંદર બનાવજો, દરેકૃ પ્રત્યે સમભાવ કેળવજો, ધોળા ઉપર કાળુ કરવાની કુટેવ છોડજો, વાત્સલ્યની પ્રભાથી જીવનને સુશોભિત બનાવજો, હ્ર્દયને કરૂણાવંત બનાવજો, સમસ્ત જગત પ્રત્યે સદવિચારો કેળવજો. -પ્રશાંત Posted by PRASHANT SHAH in gujarati
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, આવું કંઇક કરજો!, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
જીવનના સાત પગલા 1) જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે. (2) બચપન——-મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે તરિયો છે. (3) તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે. (4)યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, ફના થવાની ઉમ્મીદો છે,..કૂરબાની ની આશાઓ છે, લૂટાઇ જવાની ખ્વાહિશ [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, જીવનના સાત પગલા, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 27, 2009 by gujaratikavitaanegazal
ઘડિકમાં તને ભુલી જવાની ચીઠી ફાટશ ઉપરવાળાની, વેળા થાશે તારે જાવાની, સગું કુટુંબ ભેગુ મળીને, ચમચી પાણી પાવાની, લોટ પાણીનો લાડવો મુકશે, જરૂર હશે નહિં તારે ખાવાની, પાંચ-પચ્ચીશ ભેગા થઇને, કરશે ઉતાવળ કાઢવાની, લાકડાં ભેગો બાળી દેશે, જરૂર હશે એને નાવાની, હાડકાં લઇને હાલતા થશે, રાખ તારી ઉડી જવાની, બાર દીની મોકાણ કરી, પછી મિષ્ટાન [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ઘડિકમાં તને ભુલી જવાની, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 26, 2009 by gujaratikavitaanegazal
વિદાય હંમેશાં લાગણી ભીંની હોયછે. કન્યા વિદાય અને શ્યામનું ગોકુળ છોડવાના પ્રસંગો દિલને હચમચાવી જાય છે. આવો સાથે અનુભવીએ.. અવળા વાયરા વાયા આ વિરહની વેદનાન શૂળ કેમ કરી સહેશે ગૉકુળ રોતી આંખલડીએ દેખાય મને ઝાંખું શું સાચે જ શ્યામ, જાયછોડી ગોકુળ આખું? કહી માખણ ચોર કિધી ભૂલ નહીં માગીએ માખણના મૂલ દ્રવતું અંતર ને રુંધાયા [...]
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, રમેશ પટેલ(આકાશદીપ), વિદાય હંમેશાં લાગણી ભીંની હોયછે., Bharat Suchak, gujarat, gujarati net, gujarati website, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 26, 2009 by gujaratikavitaanegazal
01. પુત્ર નથી, ધન નથી સ્વાસ્થ્ય નથી નાં રોદણાં રડતા ઘણાં લોકો જોવા મળે છે. પરંતુ ભાગ્યેજ એવા વિરલા રડતા જોવા મળશે જે રોદણું રડતા હોય કે પ્રકાશ નથી, ભગવાન નથી, સત્કર્મ નથી. જો આના માટે લોકો રડવા લાગે તો એમને કોઇ જ વાતની કમી ન રહે. 02. ભીનો, કાચો વાંસ આરામથી વાળી શકાય છે. [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, રામ કૃષ્ણ પરમહંસના પ્રેરણાપ્રદ વચન, રામકૃષ્ણપરમહંસ, સુવિચાર, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
દરિયાનાં મોજા તરફ એક નજરે નિહાળો . સફેદીના ઢાકણ સાથે બરફ આચ્છાદિત ઉભેલા ડુંગરની જેમ ઊંચા ઉછળે છે અને આગળ તાજ સાથે ઘસી રહ્યા છે .જાણે કે પવિત્રતાનો તાજ ,શક્તિનો તાજ એક ભવ્ય વૈભવશાળી માલિક ! મોજાઓની ગતિ તરફ જુઓ .રસ્તામાં આવતી અડચણો ની કોઈ અસર નહિ .ભલે ને પછી તા જડ હોય કે ચેતન [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, શક્તિ, સુવિચાર, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
શિક્ષણ ભૌતિક દુનિયામાં અસ્તિત્વ ટકાવી રાખવાની દ્રષ્ટીએ જરૂરી છે .પરંતુ જીવન સફળ બનાવવાની દ્રષ્ટીએ .જીવનની દરેક પળમાં નવીનતાનો અનુભવ કરવાની દ્રષ્ટીએ.પ્રત્યેક દિવસને નૈતિક ઉન્નતિના અને પ્રસન્નતાના દિવસ તરીકે અનુભવ કરવા માટે અને નિરંતર શાંતિ હોવા માટે સૌ પ્રથમ ‘સ્વ ‘ નું જ્ઞાન ઘણું જ જરૂરી છે અને અગત્યનું છે . આપણામાં કહેવત છે કે,પહેલા તમારી [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, જ્ઞાન- `આજ ની વિચારધારા, ભરત સુચક, વિચારધારા, સુવિચાર, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, `આજ ની વિચારધારા ' | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
આપણે દરેક એક સમયે શાંતિસભર અને પવિત્ર હતા. પરંતુ પવિત્ર બનવું અર્થાત શું ? અને આપણે કેવી પ્રવૃત્તિ કરતા હતા ? અપવિત્રતા સાંકળ છે .અપવિત્રતા શાપ સમાન છે .જે બુદ્ધિહીન બનાવે છે . અને આપણને અંધકારમાં જ રાખે છે અજ્ઞાનતામાં રાખે છે, અને બેભાન બનાવે છે .પવિત્રતા આપણને સ્વત્રંતા આપે છે .જે આપણને જ્ઞાન, શાંતિ [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, પવિત્રતા, પવિત્રતા-આજ ની વિચારધારા, ભરત સુચક, વિચારધારા, સુવિચાર, bhajan, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratikavitaanegazal, `આજ ની વિચારધારા ' | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
દુનિયાની દ્રષ્ટીએ ખૂન કરાનારાને દોષ આપવામાં આવે છે .એટલે ખૂનીમાં દયા નથી એમ કહેવાય . ખૂન કરનાર એમ મને છે કે દુનિયાને દયા નથી .અને જે થી કરીને માનવની માનવ સાથે ની અમાનવતાની લાંબી અને મજબુત સાંકળ શરુ થાય છે .આ મનુષ્યનાતાના સાથી મનુષ્ય માટેના નિર્ણય ની જ વાત છે .અર્થાત સાર રૂપે એ જે [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર, Uncategorized | Tagged: આધ્યાતમિક, ગુજરાત, દયા, ભજન, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati website, gujaratigazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
તેના અભ્યાસથી અંતરમા શાંતિ અને આનંદ પ્રવર્તે છે. વેદાંતના પઠનથી જીવન જીવવાની કળા પ્રાપ્ત થાય છે. વેદનો અભ્યાસ સફળતા અને પ્રગતિને પંથે પ્રયાણ કરાવે છે. એ બંનેના સમન્વયથી આપણી ભૌતિક અને આધ્યાત્મિક ભૂખ સંતોષાય છે. વેદાંતનો અભ્યાસ એટલે પધ્ધતિસર જીવન જીવવાનો સફળ પ્રયાસ. “હું” કોણ? એ પ્રશ્નનો ઉત્તર વેદાંત આપે છે. વેદે તેની છણાવટ કરી [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ચિંતન, ચિંતન લેખ, ભરત સુચક, વેદ, વેદ નો અભ્યાસ, સુવિચાર, bhajan, Bharat Suchak, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
જે આદરના અધિકારી છે. માતા પિતા જેને આદરની પરવા નથી. કૂતરા- બિલાડા જે હરપળે વિંધાય છે. હ્રદય જેને વિંધવું શક્ય નથી. શબ જે આવે છે તે જવા માટે. યુવાની જે જાય છે આહિસ્તા આહિસ્તા. ઘડપણ જે શરીરનું આભૂષણ છે. મૌન જે ઘણીવાર વ્યર્થ છે. વાણી જેના પર સંયમ આવશ્યક છે. જીભ જે સ્વતંત્ર અને દૃઢ [...]
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ચિંતન, ચિંતનલેખ, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
ગણ-પતિ એટલે સમૂહના પતિ..એટલે કે નેતા.નેતા પાસે બાહ્ય રૂપ ન હોય તો ચાલે પણ આંતરિક રૂપ…અર્થાત .ગુણો હોવા જરૂરી છે જ.અને કયા ગુણો તે તેમનું વિશિષ્ટ રૂપ દ્વારા દર્શાવ્યું છે. ગણપતિનું મસ્તક હાથીનું છે.હાથી ના જીવનમાં તેજસ્વિતા છે.તે બુધ્ધિમાન છે.હાથી પોતે ખાતા પહેલાં પ્રથમના બે-ત્રણ કોળિયા આમતેમ ઉડાડે છે.કારણકે રાજા જેવો ગજરાજ જમતો હોય ત્યારે [...]
Filed under: આધ્યાતમિક, ભક્તિ, ભજન, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગણપતિબાપા ના જીવન પ્રતીકો, ગુજરાત, ગુજરાતીકવિતા, નીલમ દોશી, ભજન, ભરત સુચક, સુવિચાર, bhajan, Bharat Suchak, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
ભક્તિની શક્તિ અજબ ગજબ ની છે. શબ્દમાં ભક્તિ ભળે તો સ્તવન/ભજન બને, ભોજનમાં ભક્તિ ભળે તો પ્રસાદ બને, પથ્થરમાં ભક્તિ ભળે તો મુર્તિ બને, ચાલવામાં ભક્તિ ભળે તો યાત્ર બને, અને આત્મામાં ભક્તિ ભળે તો ‘પરમાત્મા’ બને. -પ્રશાંત શાહ ના સુવિચાર સગ્રહમાંથી
Filed under: આધ્યાતમિક, ધર્મધ્યાન, ભક્તિ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભક્તિ, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
પ્રેમને સાકાર થવાનું મન થયું ને ‘મા’નું સર્જન થયું. પ્રભુને પણ અવતરવું પડે છે, ને મા ની ગોદમાં રમવું પડે છે, મા એ તો મા છે… બધાને ત્યાં વિરમવું પડે છે. રડવું હોય તો ખભો કોઇનોય મળે, પણ ખોળો તો મલકમાં ‘મા’નો જ મળે. ‘મા’ ગંગા કરતાં પણ મહાન છે, ગંગા સુકાય, મા નહિં. મા [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: 'મા', -પ્રશાંત શાહ , સુવિચાર, આધ્યાતમિક, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
એક દિવસ શેરડી ના સાંઠાને એક વિચાર આવ્યો, કે હું આટલો તંદુરસ્તી ભર્યો, રસ ભર્યો, ગુણ ભર્યો, લોકોનાં માનપાન મેળવનારો, સર્વગુણ સુંદર અને મારો ઉપયોગ લોકો કરી જાય? મને કચડીને નીચોવીને બધા મઝા કરે? એ કેમ ચાલે? એણે નક્કી કર્યું કે …‘હવે થી આ લોકો માટે મારી યુવાનીનું ગળું હું નહી જ ટુંપું. સમય તો [...]
Filed under: "નિર્મળ ભટ્ટ" (મિધામિનિ કોમ્યુનીટી દ્વારા), આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ઉર્મીભર્યા, એક દિવસ., ગુજરાત, ચિંતન, ચિંતનશીલ, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati poem, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
જેમાં એક પાઈનો પણ ખર્ચ નથી ભક્તિ જે આપવાથી વધે છે પ્રેમ જે સાંધી પણ શકે અને વેતરી પણ જીભ જે ખોવાથી માનવ મૃત સમાન સ્વાભિમાન જે જિવનમા પ્રાણ રેડે ઉત્સાહ જે હમેશ વપરાય, કારણ વિના બહાનુ જે ચેપી રોગ છે નિંદા જે સાકરથી ગળ્યું લાગે ખુશામદ જે શબ્દકોષમા ન હોવો જોઈએ અશક્ય જેના ફળ [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ચિંતન, ચિંતન લેખ, ભરત સુચક, શું સારું?, સુવિચાર, gujarati net, gujarati website, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 25, 2009 by gujaratikavitaanegazal
માણસ દિવસે ને દિવસે પ્રકૃતિ થી દુર થતો જાય છે અને આથી જ તે અશાંત ,શુષ્ક ,સંકુચિત ,અને અંદર થી ખાલીખમ થતો જાય છે .એની પાસે ઘણું છે પણ અંતર ઠરે તેવી કશુક ખૂટે છે . પ્રકૃતિ ‘માં’ ની શીતળ ગોદ જેવી છે આથી જે પ્રકૃતિ ને સમજી ને તેના સાનિધ્યમાં જીવે છે તેનામાં બાળસહજ [...]
Filed under: આધ્યાતમિક, વૈધ વત્સલ વસાણી, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ચિંતન, ભરત સુચક, વૈધ વત્સલ વસાણી, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog | 1 Comment »
Posted on August 20, 2009 by gujaratikavitaanegazal
રંગો ની આ મહેફિલ માં પુછે છે સઘળા લોકો મને, ગુલાલ ની તો ડમરી ઉડે છે, છતાં તું કેમ કોરો ? કદાચ, મારામાં જ હશે કઇંક ખામી, કારણ રંગમય થવાનું તો બહુ જ મન છે, છતાં પણ છું હું કોરો. દોડી ને કહું છું તેમને, રંગો મને, રંગો મને,રંગો મને, પ્રતિસાદ આપે છે એ, તું [...]
Filed under: ચૈતન્ય મારુ. | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ચૈતન્ય મારુ., તું કેમ કોરો ?, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati website, gujaratiblog | Leave a Comment »
Posted on August 19, 2009 by gujaratikavitaanegazal
હયાત માતા-પિતાની છત્રછાયામાં, વ્હાલપનમાં બે વેણ બોલીને, નિરખી લેજો, હોઠ અડધા બિડાય ગયા પછી, ગંગાજળ મૂકીને શું કરશો… અંતરના આશીર્વાદ આપનારને, સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો, હયાતી નહી હોય ત્યારે નત મસ્તકે, છબીને નમન કરીને શું કરશો… કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે, પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહીં ફરે, લાખ કરશો [...]
Filed under: આધ્યાતમિક, ભજન, માતા, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ભજન, હયાત માતા-પિતાની છત્રછાયામાં, bhajan, gujarati, gujaratibhajan | Leave a Comment »
Posted on August 18, 2009 by gujaratikavitaanegazal
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું ધરમ-કરમના જોડ્યા બળદીયા ધીરજની લગામ તાણું સુખ ને દુ:ખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય કદી ઉગે આશાનો સુરજ કદી અંધારુ થાય મારી મુજને ખબર નથી કંઇ ક્યાં મારું ઠેકાણુ, કાંઇ ન જાણું હરી તુ ગાડું મારું… પાપણ પટારે સપના સંઘર્યા, ઉપર મનની સાંકળ વાસી ડગર [...]
Filed under: ભજન | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુર્જર કાવ્ય ધારા, ભજન, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog | Leave a Comment »
Posted on August 18, 2009 by gujaratikavitaanegazal
ઝટ જાઓ ચંદનહાર ..ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘુંઘટ નહિ ખોલુ હું મને લાગ્યો છે હારનો નેડલો, કંથ નહિ બોલુ હું હે નહિ ચડે ચુલે રોટલી…. ને નહિ ચડે તપેલી દાળ…. સમજ્યા કે… હારનહિ લાવી દીયો તો તો પાડિશ હું હડતાળ રે ઘુઘુંટ નહિ ખોલુ હું…. ઝટ જાઓ ચંદનહાર લાવો… નાણાં ના નખરા બધા…. ને નાણાં [...]
Filed under: ગરબો, ચીમનલાલ જોશી | Tagged: ગરબો, ગુજરાત, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ચીમનલાલ જોશી, ઝટ જાઓ ચંદનહાર લાવો, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati poetry, gujarati website, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavitaanegazal, prem | Leave a Comment »
Posted on August 18, 2009 by gujaratikavitaanegazal
૧. જીંદગીને કોઈ પણ જાતની શરત વગર પ્રેમ કરો. ૨. તમે નહીં ખર્ચેલા ડોલરના તમે ચોકીદાર છો માલિક નહીં. ૩. દુનિયામા દરેક માણસ એમ સમજે છે પોતે ચાલાક છે. કુદરતની ચાલાકીની ખબર છે? ૪. જો તમને પહેરવા કપડા, રહેવા ઘર, બે વખત ખાવા અન્ન મળતું હોય તો ખરા દિલથી ઉપરવાળાનો આભાર માનજો. ૫. એ વાત [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, વિચારધારા, સુવિચાર, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 18, 2009 by gujaratikavitaanegazal
સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ આટલું માનવી કરે કબૂલ તો દરરોજ ઊગે સુખનાફૂલ. -પ્રશાંત શાહ ના સુવિચાર સગ્રહમાંથી
Filed under: સુવિચાર | Tagged: આજનો સુવિચાર, આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, સુવિચાર, gujarati net, gujarati website, gujaratiblog | Leave a Comment »
Posted on August 18, 2009 by gujaratikavitaanegazal
પ્રેમ ભલા ! પ્રેમ નો તો વળી કોઈ આકાર હોય ? પ્રેમ ખરેકર એક શક્તિશાળી બળ છે .આપણને મહાન ઉચાઇ પર લઇ જઈ તાજગી અને તેજસ્વીતા આપે છે .છતાંય તેનો વધુમાં વધુ દુરુપયોગ અને ફજેતી થયેલી છે .ઘણી અધ :પતન કરતી ચીજો તરીકે પ્રેમ સ્વીકારવામાં આવે છે . એક લોકપ્રિય ગીત જણાવે છે કે દુનિયા [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, પ્રેમ-આજ ની વિચારધારા, ભરત સુચક, સુવિચાર, bhajan, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, `આજ ની વિચારધારા ' | Leave a Comment »
Posted on August 18, 2009 by gujaratikavitaanegazal
કમપ્યુટર શીખો ..ચાલો ત્યારે થાવ તૈયાર. સહુથી પહેલા કમપુટરની બધી ચાવી સમજવી પડશે. તૈયાર જો જીવનમાં હોય ખુશી SAVE ગમ DELETE સંબંધ DOWNLAD દોસ્તી FAVORITE દુશ્મની ERASE સત્ય KEY BOARD જૂઠ SWITCH OFF ચીંતા BACK SPACE પ્યાર INCOMING ON નફરત OUTGOING OFF વાણી CONTROL હંસી HOME PAGE ગુસ્સો HOLD મુસ્કાન SEND દિલ WEB-SITE આંસુ ALT [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, વિચારધારા, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati poem, gujarati website, gujaratiblog | Leave a Comment »
Posted on August 17, 2009 by gujaratikavitaanegazal
શ્રી નવકાર છત્રીસી અંતર તારને રણઝણાવી નાખનાર જેના પ્રચંડ પ્રભાવ થી, વિખરાય વાદળ કર્મના, ત્રણ લોકના જીવો મળી, કરે હર્ષ ધરીને વર્ણના જેના સ્મરણથી થાય છે પાપો તણી નિકંદના ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧|| જે ચૌદ પૂર્વનો સાર છેને, મંત્રમાં શિરદાર છે સંસાર સાગરે ડુબતાં, જીવો તણો આધાર છે સુર-નર-તિરિને [...]
Filed under: આધ્યાતમિક, ધર્મધ્યાન | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ધર્મધ્યાન, ભજન, ભરત સુચક, શ્રી નવકાર છત્રીસી, શ્રી નવકાર છત્રીસી-અંતર તારને રણઝણાવી નાખનાર, Bharat Suchak, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan | Leave a Comment »
Posted on August 17, 2009 by gujaratikavitaanegazal
સમગ્ર વિશ્વની આજુબાજુ જયારે,જ્યારે સતત અશાંતિ ની પરિસ્થિતિ જોઈએ છીએ ત્યારે શાંતિ વિષે વાત કરવી એ લગભગ વ્યર્થ લાગે છે .આ એક એવી સ્થિતિ છે .આપણા પોતાના શાંતિ નાં મૂળ ને શોધવાની જરૂરિયાત આપણા ઉપર દબાણ કરે છે .જેના તરફ આકર્ષણ રહેલું છે છતાંય તેનાથી દુર જઈએ છીએ , ફૂલ વિષે ધ્યાન પૂર્વક વિચારીએ .ફૂલો [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુર્જર કાવ્ય ધારા, ભજન, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, શાંતિ, સુવિચાર, સુવિચાર-શાંતિ `આજ ની વિચારધારા ', bhajan, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal, `આજ ની વિચારધારા ' | Leave a Comment »
Posted on August 16, 2009 by gujaratikavitaanegazal
તેર પગલાં સમૃદ્ધિ તરફ… તમારામાં અદમ્ય ઈચ્છા છે ? આપણી આસપાસ આપણે અવારનવાર સામાન્ય લાગતા માણસોને સફળ થતાં જોઈએ છીએ અને દંગ રહી જઈએ છીએ. અંદર પ્રશ્નો થવા માંડે છે. આ માણસ આટલો સમૃદ્ધ થયો કઈ રીતે ? આ બાબતને વધારે ગહેરાઈથી જોઈએ એ પહેલાં એક સ્પષ્ટતા : સફળતા અને સમૃદ્ધિ એક જ બાબત છે. [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુર્જર કાવ્ય ધારા, ભજન, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarati net, gujarati website | Leave a Comment »
Posted on August 16, 2009 by gujaratikavitaanegazal
પ્રસન્નતા એ બુદ્ધિ ઉપરનું સુખ છે .અટ્ટહાસ્ય ,મોજ-મજા ની ઉચ્ચ ,મારી જાણ મુજબ ની ખુશીથી પર,પવન ની ધીમી લહેર માં લોપ થતી નથી,સંગીત કળા દ્વારા વશ થવા માટે કાન નો કોઈ ઉપયોગ નથી અને જેમાં મોસમ ના પ્રથમ ફળ ની મીઠાસ માણવા માટે મુખ વપરાતું નથી . જો કે મારી જાતે એકાંત માં બેસતા ,તદન [...]
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાત્મિક, ગુજરાત, પ્રસન્નતા, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, લોકગીત, વિચારધારા, સુવિચાર, સુવિચાર`આજ ની વિચારધારા -પ્રસન્નતા `, bhajan, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog | Leave a Comment »
Posted on August 16, 2009 by gujaratikavitaanegazal
અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’ ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું સંસારમાં રહીને શાયર થઇ શકું છું નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું હું પણ અનેક રૂપે [...]
Filed under: અમૃત ઘાયલ,gujarati gazal.ગુજરાતી ગઝલ | Tagged: અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ,gujarati gazal.ગુજરાતી ગઝલ, અમૃત ઘાયલ,gujarati gazal.ગુજરાતી ગઝલ, ગુજરાત, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati, gujarati git, gujarati kavita, gujarati net, gujarati website, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 16, 2009 by gujaratikavitaanegazal
હરિ મારી આંખ્યુંમાં કરજો વિસામો, પાંપણની પોટલીમાં આસુંનાં તાંદુલ લઈ ઉભો હું થઈને સુદામો, હરિ મારી આંખ્યુંમાં.. દરિયાની ભરતીમાં મોજાનો લોડ એમ ઉછળવું કાયામાં રગોનું; પાસંળીની પાર પીડા એટલી સમાઈ છે જેટલું દ્વારીકામાં સોનું, જરા ધસમસતા શ્વાસોને થામો. મારી આંખ્યુંમાં કરજો વિસામો. કીકીઓનાં કુંજામાં સપનાની કાંકરીઓ નાખે જળધાર એક સીંચી; કે ધારને કિનારે હરિ હસતાં [...]
Filed under: રમેશ પારેખ | Tagged: ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, રમેશ પારેખ, હરિ મારી આંખ્યુંમાં કરજો વિસામો, Bharat Suchak, gujarati kavita, gujarati net, gujarati website, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 16, 2009 by gujaratikavitaanegazal
ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર … ઇંધણા વીણવા ગઇ’તી રે લોલ વેળા બપોરની થઇ’તી મોરી સૈયર, વેળા બપોરની થઇ’તી રે લોલ ચૈતરનું આભ સાવ સુનું સુનું તોયે કંઇથી કોકિલ કંઠ બોલે રે લોલ વનની વનરાઇ બધી નવલી તે કુંપળે દખ્ખણને વાયરે ડોલે રે લોલ જેની તે વાટ જોઇ રઇ’તી મોરી સૈયર તેની સંગાથે વાટ વઇ’તી [...]
Filed under: ગરબો, લોકગીત | Tagged: ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર, ગરબો, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, લોકગીત, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 16, 2009 by gujaratikavitaanegazal
અડધી રાતલડીએ મને રે જગાડી છંછેડી મન વીણીના તાર, આ તે કોણ રે ! મનના મંદિરીયામાં કોણ મહેમાન આવ્યું કોની ઓળખાણ આવ્યું, પ્રિતના પુરાણ લાવ્યું એને ઝંખે છે હૈયું વારંવાર, આ તે કોણ રે ! દલનો દરિયો હિલોળે, ચઢયો રે આજે ચકડોળે મરજીવો થઇને આજે, કોણ મોતીડા ખોળે એવા મોંઘા મોતીનો મૂલવનાર, આ તે કોણ [...]
Filed under: ગરબો, લોકગીત | Tagged: અડધી રાતલડીએ મને રે જગાડી,gujarati gazal.ગુજરાતી ગઝલ, ગરબો, ગુજરાત, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, લોકગીત, gujarat, gujarati, gujarati git, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal, lokgit | Leave a Comment »
Posted on August 16, 2009 by gujaratikavitaanegazal
હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો આજ અમે ગ્યા’તા સોનીડાને હાટ જો આ ઝાલઝૂમણા વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો આજ અમે ગ્યા’તા મણિયારાને હાટ જો આ ચૂડલડો ઉતરાવતાં, વ્હાણલાં વાહી ગયાં હો રંગ રસિયા! [...]
Filed under: ગરબો, લોકગીત | Tagged: ગરબો, ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, પ્રેમ ગીત, ભરત સુચક, લોકગીત, હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 15, 2009 by gujaratikavitaanegazal
Posted on August 15, 2009 by gujaratikavitaanegazal
30 દિવસમાં તંદુરસ્તી 30 આધ્યાત્મિક ગોળીઓ 30 દિવસની શક્તિ માટે * ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે. * ઈર્ષા ન કરો – સમય અને શક્તિનો વ્યય થાય છે. * તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા. * લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ [...]
Filed under: સુવિચાર | Tagged: 30 દિવસમાં તંદુરસ્તી, અમીઝરણુ, આધ્યાત્મિક, ગુજરાત, ગુજરાતીકવિતા, જ્ઞાન, તત્વજ્ઞાન, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, સુવિચાર, gujarat, gujarati net, gujarati poem, gujarati poetry, gujaratiblog, gujaratigazal vishwa | 1 Comment »
Posted on August 15, 2009 by gujaratikavitaanegazal
વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવન… તેનો નાદ ગગનમાં ગાજે છે, વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવન… વૃંદા તે વનને મારગડે જાતાં, દાણ દહીંના માગે છે. વૃંદાવન… વૃંદા તે વનની કુંજગલીમાં, રાધા ને કૃષ્ણ બિરાજે છે. વૃંદાવન… પીળાં પીતાંબર જરકસી જામા, વહાલાને પીળો તે પટકો સાજે છે. વૃંદાવન… કાને તે કુંડળ, મસ્તકે [...]
Filed under: મીરાંબાઈ | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ભજન, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, મીરાંબાઈ, વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવન…, bhajan, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 14, 2009 by gujaratikavitaanegazal
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ શરણાયું ને ઢોલ નગારા… શરણાયું ને ઢોલ.. આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે.. સખી રઢિયાળી રઢિયાળી કહો વાતડી રે.. મને આંખડીમાં દીધાં ખુલ્લા જન્મોનાં કોડ. આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ.. આજ નાચે રે ઉમંગ અંગ અંગમાં રે. હું કે ‘દી રંગાણી એના રંગમાં રે.. હું તો [...]
Filed under: ભજન, લોકગીત | Tagged: આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ, ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, લોક્ગીત, bhajan, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratigazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 14, 2009 by gujaratikavitaanegazal
કાનુડો શું જાણે મારી પ્રીત, બાઈ અમે બાળ કુંવારા રે જલ રે જમુનાનાં અમે ભરવાને ગ્યા’તા વાલા, કાનુડે ઉડાડ્યાં આછાં નીર, ઉડ્યાં ફરરરર રે- કાનુડો વૃંદા રે વનમાં વા’લે, રાસ રચ્યો રે વા’લા સોળસે ગોપીનાં તાણ્યાં ચીર, ફાડ્યાં ચરરરર રે- કાનુડો હું વેરાગણ કા’ના, તમારા નામની રે, કાનુડે માર્યાં બે તીર, વાગ્યાં અરરરર રે- કાનુડો [...]
Filed under: ભજન, મીરાંબાઈ | Tagged: કાનુડો, કાનુડો શું જાણે મારી પ્રીત, ગુજરાત, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, બાઈ અમે બાળ કુંવારા રે, ભજન, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, મીરા બાઈ, bhajan, Bharat Suchak, gujarati net, gujarati poetry, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratigazal, gujaratikavitaanegazal, mirabai | 1 Comment »
Posted on August 14, 2009 by gujaratikavitaanegazal
તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે (2) તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે (2) તારા વિના શ્યામ…. (2) શરદપૂનમની રાતડી, ચાંદની ખીલી છે ભલીભાતની (2) તું ન આવે તો શ્યામ, રાસ જામે ન શ્યામ, રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ તારા વિના શ્યામ…. (2) ગરબે ધુમતી [...]
Filed under: ભજન, લોકગીત | Tagged: આધ્યાત્મિક, ગુજરાત, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, તારા વિના શ્યામ મને એકલડું લાગે, ભજન, ભરત સુચક, ભાગવત, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, લોક્ગીત, શ્યામ, શ્રીકુષ્ણ, શ્રીમદ્ ભાગવત, bhajan, gujarati poem, gujarati poetry, gujaratibhajan, kavita | Leave a Comment »
Posted on August 14, 2009 by gujaratikavitaanegazal
શ્રોતા તણા શ્રવણ દ્વારથી શ્યામ પેસી, પ્રત્યંગના સકળ તાપ હરો ગુણોથી; ને દર્શને સકલ મંગળ સિધ્ધ હેતુ , આવી જજો છુપી રીતે લૈઇ સૈન્ય સાથે માની પતિ મનથકી વરી આપને હું, આત્મા સમર્પણ હરે કરી હું ચુકી છું; રે, સિંહ ભાગ શિશુપાલ સમો શૃગાલ, સ્પર્શી ન જાય ધરજો કમલાક્ષ ખ્યાલ. કીધેલ હોય નિયમે વૃત પુન્ય [...]
Filed under: ભક્તિ, ભજન, શ્રીમદ્ ભાગવત | Tagged: આધ્યાત્મિક, ગુજરાત, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ભજન, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, રુક્મિણી નો પત્ર શ્રી કુષ્ણ ને( કવિતા રૂપે), શ્રીકુષ્ણ, શ્રીમદ્ ભાગવત, bhajan, Bharat Suchak, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 14, 2009 by gujaratikavitaanegazal
હેતે રમાડ્યો ગોપલો એય ગોકુલ તારું કેવું રે ભાગ્ય બલવાન નારાયણ નાથ પધાર્યા તારે આંગણે થઈ મહેમાન ભક્તિ તમારી ભાળી ભગવાને પરમ પ્રતાપી સરતાજ પારણે આવી પોઢ્યો પરમેશ્વર, ઝુલાવે જશોદા માત એય ગોકુલ તારું….. નિષ્કપટ મનડાં દેખી તમારાં,માખણ ચોરે સંગાથ ભોળાની સાથે ભોળો અમારો,ગાયો ચારે નંદલાલ એય ગોકુલ તારું… લાલા લાલાની રટ ગમે ને ,હરખે [...]
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ભજન, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, રમેશપટેલ(આકાશદીપ), bhajan, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog | 1 Comment »
Posted on August 14, 2009 by gujaratikavitaanegazal
અર્જુનનો એકરાર મારા આ પુરુષાર્થનો રથ જતે તૂટી જ, ત્યાં તો તમે સાચા સારથિ થૈ અપૂર્વ સૂઝથી દીધું મને દર્શન. જો હું ના ઝૂઝિયો હતે રણમહીં તો તો મને લાંછન કાળું લાગી જતે, થતે કથીર રે પૌરુષનું કાંચન. કુરુક્ષેત્ર પર તું કૌરવ, તું પાંડવ : મનવા ! તું રાવણ; તું રામ ! હૈયાના આ કુરુક્ષેત્ર [...]
Filed under: આધ્યાતમિક, ભજન | Tagged: અર્જુનનો એકરાર, આધ્યાતમિક, ભજન, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, શ્રીનાથજી, bhajan, gujarati git, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 14, 2009 by gujaratikavitaanegazal
કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ? એકે કાળજ કરવત મૂક્યાં એકે પાડ્યા ચીરા… ! કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ? એકે જોબન ઘેલી થઇને તને નાચ નચાવ્યો ; એકે જોબન ઘૂણી માથે તારો અલખ જગાવ્યો એકે તને ગોરસ પાયાં એકે ઝેર કટોરા… ! કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ? [...]
Filed under: આધ્યાતમિક, ઇસુદાન ગઢવી, ભરત સુચક | Tagged: આધ્યાતમિક, ઈસુભાઈ ગઢવી, કાન, કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ?, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ભજન, ભરત સુચક, શ્રીનાથજી, bhajan, Bharat Suchak, gujarat, gujarati git, gujarati net, gujarati website, gujaratikavitaanegazal | Leave a Comment »