મનુષ્ય જ્યારે જન્મે છે ત્યારે તેનું વજન
અઢી કિલો હોય છે.
અને જ્યારે અગ્નિ સસ્કાર બાદ
તેની રાખનું વજન પણ અઢી કિલો જ હોય છે.
જિંદગીનું પહેલું કપડુ જેનું નામ ઝભલું,
જેમાં ખિસ્સું ન હોય
જે જિંદગીનું છેલ્લું કાપડ કફન,
એમાંય ખિસ્સું ન હોય.
તો વચગાળાના ખિસ્સા માટે આટલી ઉપાધિ શા માટે?
આટાલા દગા અને પ્રપચ શા માટે?
લોહી લેતા પહેલા ગ્રુપ ચેક કરાય છે,
પૈસા [...]
Filed under: Uncategorized | Tagged: આધ્યાતમીક, ગુજરાત, ગુર્જર કાવ્ય ધારા, પૈસાનું ગ્રુપ તપાસ્યું છે?, ભરત સુચક, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, gujaratishyari | Leave a Comment »




